________________
પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી ત્યારબાદ ફરતી ભમતીમાં સેવા પૂજા કરી.
[ સૂજાતા કહે : “એકોતેરમી દેરીમાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. ત્યાં ચૈત્યવંદન કરીશું..” |
| ‘ભલે...આપણે ત્યાં ચૈત્યવંદન, સ્તુતિ કરીશું...” રમેશભાઈ બોલ્યા.
રમેશભાઈનો પરિવાર શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા પાસે આવ્યો અને ચૈત્યવંદન કર્યું..
સુજાતાએ પાર્શ્વનાથ પ્રભુનું સ્તોત્ર અનેરા ભક્તિભાવથી ઉચ્ચાર્યું.
કિં કપૂરમય સુધાર સમય કિં ચંદ્રરોચિમ્ય | કિં લાવણ્યમયે મહામણિમય કારૂણ્યકેલિમય //. વિશ્વાનંદમય મહોદયમય શોભામય ચિન્મયમ્ | શુકલધ્યાનમય વપુર્જિન પતે ભુયાદ્ ભવાલંબનમ્ ...(૧) પાતાલ કલયન્ ધરાંધવલયશાકાશ મા પૂરયન્ | દિકચક્ર ક્રમયનું સુરાસુરનર શ્રેણીં ચ વિસ્માપયનું I બ્રહ્માંડ સુખયનું જલાનિ જલધે: ફેનચ્છ લાલો લયનું | શ્રી ચિંતામણી પાર્શ્વ સંભવયશો હંસશ્ચિર રાજતે / ... (૨) પુણ્યાનાં વિપણિ રૂમોદિનમણિઃ કામેભકુંભે શૂણિઃ | મોક્ષે નિસ્સરણિઃ સુરેંદ્રકરણિઃ જયોતિઃ પ્રકાશારણિ // દાને દેવમણિર્નોત્તમજન શ્રેણીઃ કૃપા સારિણી | વિશ્વાનંદ સુધા ધૂણિર્ભવભિદે શ્રી પાર્શ્વ ચિંતામણી I ...(૩)
શ્રી ચિંતામણિ પાર્ચ વિશ્વ જનતા સંજીવનā મયા .. દષ્ટ તાત તતઃ શ્રિય: સમ ભવન્નશક્રમા ચક્રિણમ્ | મુક્તિ ક્રીડતી હસ્તયો ર્બહુ વિધ સિદ્ધ મનોવાંચ્છતું ! દુર્દેવં દુરિત ચ દુર્દિન ભય કષ્ટ પ્રણરું મમ ... (૪)
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૨૧