________________
વિશેષ જાણકારી ગુરૂ ભગવંતોએ શ્રી વિમલ પાર્શ્વનાથનો મહિમા મુક્તકંઠે ગાયો છે. વડોદરા જીલ્લાના છાણી મુકામે શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુનું મનોરમ્ય અને દર્શનીય જિનાલય આવેલું છે. અહીં મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. (૧) તુ જ ગામ છાણી વિમલ વાણી નિર્મળ પાણી પીધા કરું, મમ જીવન સરોવરના પાણી ડહોયા છે સીધા કરું, હે પ્રભુ! વિમલેશ પારસ વિમલ પીયૂષ પિવડાવતાં, ‘વિમલ' પારસના ચરણમાં તનમન ધન અર્પણ સદા.
| છાણીમાં અતિ પ્રાચીન અને મનોહર પ્રતિમાજી છે. (૨) હે વિમલ પારસ વિમલ કરો મુજ કર્મમલ ઉચ્છેદીને, મુજ હૃદય કમલે વાસ કરજો, જીવગુણો સહુ ભેદીને, તુજ નયન કમલો પેખીને મુજ મન ભ્રમર લલચાય છે, “શ્રી વિમલ' પારસનાથને ભાવે કરું હું વંદના. | છાણી તે પૂ. ગુરૂદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મહારાજાની જન્મભૂમિ છે. (૩) છાણી બડભાગી જહ, પ્રભુ કર્મ-દલ છેદતા વિમલ પારસનાથ મેરે, અવગુણો કો કુરેદતે || જો સદા શ્રી સંઘ કી ભી, આધિ-વ્યાધિ ભેદતે ! ઐસે “શ્રી વિમલપાર્થ” કો મેં ભાવસે કરું વંદના .
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી વિમલ પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૧૮