________________
મંત્ર આરાધના (૧). 3ૐ હ્રીં શ્રીં ભુવન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભુવન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભુવન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ નિત્ય વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા, ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી વિપ્નો નષ્ટ થાય છે અને માનસિક શાંતિ મળે છે.
સંપર્કઃ શ્રી ભુવન પાર્શ્વનાથ જૈન દેરાસર ઠે. ભોદ્રારા પાડા, મુ.પો. ખંભાત જિ. આણંદ, ગુજરાત - ૩૮૮૬ ૨૦ ફોન : (૦૨૬૯૮) ૨૨૩૭૮૦
|
શ્રી ભુવન પાર્શ્વનાથ
૨૦૨