________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં દુ:ખભંજન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ શ્રીં હ્રીં શ્રીં દુઃખભંજન પાર્શ્વનાથાય નમઃ
3ૐ હ્રીં શ્રીં દુઃખભંજન પાર્શ્વનાથાય નમઃ
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. નિત્ય સવારે વહેલા ઉઠીને મંત્રજાપ કરવા. મંત્ર જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા તથા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધના સઘળા કષ્ટો અને દુઃખોનો નાશ થાય છે. પરમ પ્રભાવક મંત્રો છે.
સંપર્કઃ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ જૈન દેરાસર
ચંદન બાગ, એનીબેસન્ટ રોડ, હિન્દુ મિલન ની પાસે, (ગુજરાત) 1 સુરત - ૩૯૫૦૦૧ મોબાઈલ : ૯૮૨૫૫૨૬૫૬૮
ના
તા
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૫