________________
મંત્ર આરાધના ૩ૐ હ્રીં શ્રીં સુલતાન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સુલતાન પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સુલતાન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રની નિત્ય વહેલી સવારે આરાધના કરવી. મંત્રજાપનો સમય નિશ્ચિત રાખવો તેમજ સ્થાન અને આસન એકજ રાખવું. શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. મંત્રજાપ દરમ્યાન અખંડ ધૂપ દીપ રાખવા. મંત્ર આરાધનાથી આરોગ્ય સ્વસ્થ રહે છે તેમજ સર્વ મનોકામના સિદ્ધ થાય છે. શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ અત્યંત મંગલકારી અને લાભદાયી છે.
.
સંપર્કઃ શ્રી સિદ્ધપુર જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ
મુ.પો. સિધ્ધપુર જી. પાટણ
| (ઉ.ગુ.)-૩૮૪૧૫૧ ફોન : (૦૨૭૬૭) ૨૨૦૦૨૯, ૨૨૦૧૦૯
મોબાઈલ : ૯૮૨૫૩૬૦૩૩૦.
શ્રી લતાન પાર્શ્વનાથ
૧૮૮