________________
ઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો.
અગાધ ભવ સાગરથી તારનારા છો. કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ, જય થાઓ... જય થાઓ...
અષાઢી શ્રાવકને પ્રભુ, પ્રતિમા ભરાઈ આપકી ફી આપકે દર્શન કિયે, સુખી સરિતા સંતાપ કી.
ચારુપ નગરી નાથ હી, ફોરેંગે મટકી પાપકી ઐસે “શ્રી ચારુપ પાર્થ' કો મેં ભાવસે કરૂં વંદના...//
ના મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં ચારૂપ પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ચારૂપ પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ચારૂપ પાર્શ્વનાથાય નમઃ | 0
નિજ છે.
ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. કોઈપણ એક મંત્રની નિત્ય આરાધના અત્યંત ફળદાયી બને છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્રજાપ કરવા. ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય કરવી. શુધ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. આ મંત્રજાપ કરવાથી સુખસમૃદ્ધિ વધે છે અને સઘળા વિપ્નો નષ્ટ થાય છે.
તે સંપર્કઃ શ્રી ચારૂપ જૈન મૂર્તિપૂજક સામળા પાર્શ્વનાથ મહાતીર્થ
મુ.પો. ચારૂપ તા. જી. પાટણ(ગુજરાત) - ૩૮૪૨૮૫ ફોન : (૦૨૭૬૬) ૨૭૭૫૯૨
.
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૮૧