________________
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્રીં સિરોડીયા પાર્શ્વનાથાય નમઃ | (૨). ઉૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સિરોડીયા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર સિરોડીયા પાર્શ્વનાથાય નમ:
- ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. કોઈપણ એક મંત્રના જાપ કરવા લાભદાયી છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને જાપ આરાધના કરવી. મંત્રજાપ દરમ્યાન ધૂપ દીપ અખંડ રાખવા વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. આ મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમજ જીવનમાં આવતી અણધારી વિપત્તિઓ નષ્ટ થાય છે.
સંપર્કઃ શ્રી સિરોડીયા (ગોડી) પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ મુ.પો. સિરોડી(મોટી) વાયા-અનાદરા,
તા. રેવદર, સ્ટેશન - આબુરોડ, જિ. સિરોહી, (રાજસ્થાન) – ૩૦૭૫૧૧
ફોન : (૦૨૯૭૫) ૨૫૬૭00
|
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
-
૧૭૫ ૬
g
al