________________
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રÆ પલ્લવીયા પાર્શ્વનાથ નમઃ। (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં * પલ્લવીયા પાર્શ્વનાથ નમઃ । (૩) ૐ હ્રાઁ Æ Æ Æ પલ્લવીયા પાર્શ્વનાથ નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી હંમેશ એક માળા તો અવશ્ય ગણવી. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. આ મંત્ર જાપથી જીવન સુખમય અને આરોગ્યપ્રદ બને છે. વિઘ્નો દૂર થાય છે.
સંપર્કઃ
શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જૈન તીર્થ મુ.પો. પાલનપુર, જી. બનાસકાંઠા ગુજરાત પીન-૩૮૫૦૦૧. ફોન : (૦૨૭૪૨) ૨૬૨૭૩૧
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૬