________________
Blue Saliers Re
સોમચિંતામણિ પાર્શ્વનાથ દાદાની કૃપાથી જ શક્ય બન્યું છે. નોકરી સ્વીકાર્યના બીજાજ અઠવાડિયે ફરીને આખો પરિવાર શંખેશ્વર ગયો અને શ્રી સોમચિંતામણિ પાર્શ્વ પ્રભુની હૈયાના ઉમંગ સાથે ભક્તિ કરી. પછી ચોટીલા પાછા ફર્યાં. મહેન્દ્રભાઈએ બપોર પછી ઘેર ટ્યુશન લેવાના ચાલુ કર્યા આમ મહેન્દ્રભાઈના જીવનમાં ખુશીની લ્હેર ફેલાઈ ગઈ.
મંત્ર આરાધના
(૧) ૐ મૈં Æ સોમચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્રÆ સોમચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રીં શ્રÆ Æ સોમચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. દરરોજ એક માળાના જાપ અવશ્ય કરવા. ત્રણેય મંત્રો ફળદાયી છે. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા જાપ આરાધનાથી જીવનમાં આવતી ઉપાધિઓ માંથી માર્ગ મળે છે. જીવન સુખી બને છે.
સંપર્કઃ
શ્રી સોમચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર
ઠે. સંઘવીની પોળ, મુ.પો. ખંભાત, જિ. ખેડા ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૭