________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ | - ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત કોઈપણ એક મંત્રના જાપ વહેલી સવારે ઊઠીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. દરરોજ એક માળા અવશ્ય ગણવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી આરોગ્ય જળવાય છે તેમજ સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
સંપર્કઃ શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ
મુ.પો. ભદ્રેશ્વર તા. મુદ્રા જિ. કચ્છ. (ગુજરાત)-૩૭૦૪૧૧. ફોન : (૦૨૮૩૮) ૨૮૨૩૬ ૧, ૨૮૨૩૬૨
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
૧૦૩