________________
જીવનની જયોતિ ધરનારા, અંતરનું તિમિર હરનારા
પ્યારા પારસનાથ ....૧ પથ્થર જેવો પામર પ્રાણી, નહિ ઘડતર કે ઘાટ અંધારે અંધારે ભટકું, ના મળતી કોઈવાટ ઘટઘટના જીવન ઘડનારા, આંતર શત્રુને હણનારા
| પ્યારા પારસનાથ ....૨ ભડભડતી ઓલ્યા જોગીની આગમાં,
નાગને બળતો દીઠો તરફડતા સર્પને મૃત્યુ ટાણે,
મંત્ર સુણાવ્યો મીઠો ઝેર હળાહળ જીરવનારા, નયનોથી અમૃત વરસાવનારા
પ્યારા પારસનાથ ....૩ હું છું અનાથ, મારે થાવું મનાથ
મને દેજો રે સાથ,
ઓ ત્રિભુવન નાથ ભવ અટવીમાં ભૂલો પડ્યો છું
ઝાલજો મારો હાથ ભૂલ્યાને મારગ દેખાડનારા, ડૂબેલાને ઉગારનારા
પ્યારા પારસનાથ ....૪
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ચમત્કારી પાર્શ્વનાથ
પરમ પાવન શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા યુગો-યુગોથી ગવાતો રહ્યો છે શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજી યુગો
શ્રી ચમારી પાર્શ્વનાથ