SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના (૧) ૐૐ હ્રીં શ્રી ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐૐ હા શ્રીં હ્રીં શ્રી ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રો અત્યંત પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. દરરોજ વહેલી સવારે નિર્ધારિત સમયે અને નિશ્ચિત જગ્યા પર બેસીને જાપ કરવા. આ મંત્રના જાપ કરવાથી સર્વ વિઘ્નો નાશ પામે છે. અશાંત મન શાંત બની જાય છે. જીવનમાં મંગલના સૂરો જ ગુંજતા રહે છે. આવવા માટે સુવિધા રેલ્વે સ્ટેશન વિરમગામ – અમદાવાદ એરપોર્ટ – અમદાવાદ શંખેશ્વરની પંચતીર્થ મોટી ચંદુર, દુધકા, નાયકા, સમી. : સંપર્કઃ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ શ્રી ભક્તિ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ. પો. - શંખેશ્વર, તા. સમી, જી. પાટણ વાયા – હારીજ પીન ઃ ૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫, ૨૭૩૪૪૪ ૧૦ * F? ભક્તિ પાર્શ્વનાથ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy