________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં ગાડલિયા પાર્શ્વનાથાય નમઃ (૨) ૐ હ્રીં હ્રીં શ્રીં ગાડલિયા પાર્શ્વનાથાય નમ: | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ગાડલિયા પાર્શ્વનાથાય નમઃ
| ઉપરના કોઈપણ મંત્રની એક માળા વહેલી સવારે નિર્ધારિત સમયે અને સ્થાન પર બેસીને કરવી. ધૂપ અને દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. આ મંત્રના જાપથી સંકટ, ઉપાધિ, ચિંતા દૂર થાય છે.
.: સંપર્કઃ શ્રી ગાંડલીયા પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. માંડલ, તા. માંડલ જી. અમદાવાદ (ગુજરાત) ૩૮૨૧૩) ફોન : (૦૨૭૧૫) ૨૫૩૧૮૮
શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
૨૮૭