SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત શ્રી નાગેશ્વર પાર્શ્વ પ્રભુના ત્રણ મંત્રો માંથી કોઈપણ એકની સાધના કરવી. આરાધકે દરરોજ વહેલી સવારે એક જ સમયે તથા એક જ આસન પર બેસીને, ધૂપ-દીવા અખંડ રાખીને એકી સંખ્યામાં મંત્રની માળા કરવી. જીવનના મુંઝવતા પ્રશ્નો તથા આપત્તિ નષ્ટ થાય છે. : સંપર્ક: શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢીના સ્ટેશન ફૌજાહલા, મુ.પો. ઉન્હેલ ૩૨૬૫૧૫ જિ. ઝાલાવાડ પ્રાપ્ત રાજસ્થાન ફોન : (૦૭૪૧૦) ૨૪૦૭૧૫ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૬
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy