SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ચતુરભાઈની આંખની પીડા જોઈને દયાબેનને જે ભય ઊભો થયો હતો તે ભય શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની અનેરી શ્રધ્ધા અને પ્રાર્થનાથી દૂર થયો. મંત્ર આરાધના ૐ હ્રીં શ્રી ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા. ઓછામાં ઓછી એક માળા અવશ્ય કરવી. આસન અને સમય એકજ રાખવો. શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવાથી ભય અને સંકરો દૂર થયા વિના રહેતા નથી. : સંપર્ક: શ્રી ભયભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તપાગચ્છીય ટ્રસ્ટ હાથીની પોળ, મુ. પો. ભિનમાલ જિ. ઝાલોર (રાજસ્થાન) – ૩૪૩૦૨૯ ફોન : (૦૨૯૬૯) ૨૨૧૧૯૦ શ્રી ભયભંજન પાર્થાનાથ, ૨૦૨.
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy