SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ હિ મંત્ર આરાધના ૐૐ હ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ દ૨૨ોજ આ મંત્રની એક માળા કરવી. અપૂર્વ શ્રધ્ધા અને ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો મુશ્કેલીઓ, સંકટ કે વિપત્તિ દૂર થાય છે. જાપ સવારના સમયે કરવા જરૂરી છે. ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ ઉપરોક્ત બન્ને મંત્રોના જાપ કલ્યાણકારી અને મંગલદાયી છે. જીવનની વિકટ સમસ્યાઓને નષ્ટ કરનારા છે. જાપનું આરાધન શ્રધ્ધા પૂર્વક કરવું. : સંપર્ક શ્રી ભાભા પાર્શ્વનાથ જૈન દેરાસર શેઠ રાપશી વર્ધમાન જૈન પેઢી મુ.પો. જામનગર, જિ. સૌરાષ્ટ્ર - ૩૬૧૦૦૧ ફોનઃ (૦૨૮૮) ૨૬૭૮૪૦૦ ૧૮૫ શ્રી ભાભાજી પાર્શ્વનાથ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy