SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ wiele choisia file મંત્ર આરાધના ૐૐ હ્રીં શ્રીઁ અજાહરાજી પાર્શ્વનાથાય નમઃ । (P) આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. સવારે એક જ જગ્યાએ મન સ્થિર રાખીને મંત્ર આરાધન કરવું. સામે શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. SPIRI ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ અજાહરા પાર્શ્વનાથાય નમઃ । દ૨૨ોજ આ મંત્રની એક બાંધી માળા કરવી. ધૂપ-દીપ અખંડ રાખવા. જાપથી દરેક કાર્યોમાં સફળતા મળે. ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ અજાહરાજી પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રના જાપ આરોગ્ય સુખાકારી માટે સર્વોત્તમ છે. દ૨૨ોજ એક માળા તો અવશ્ય કરવી. જો સમય રહેતો ૧૧ માળા કરવી જોઈએ. ખૂબજ લાભદાયી ફળ આપે છે. : Rius: શ્રી અજાહરા પાર્શ્વનાથ જૈન પંચતીર્થ પેઢી મુ. અજાહરા તા. ઉના જી જુનાગઢ (સૌરાષ્ટ્ર) ફોન : (૦૨૮૭૫) ૨૨૨૨૩૩ શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૨૩ Sus
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy