SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા યાદ આવ્યા પછી તેના છ સ્થાન અંગે વિચારણા કરવાની ઃ ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. છે. આત્માનો ઉપાય છે. * આ બધી વિચારણા ભગવાનની કૃપાથી જ મળે. ઈન્દ્રભૂતિ ગૌતમ આત્મા અંગે જ શક્તિ હતા. ભગવાનને મળ્યા પહેલા સમક્તિ હતું ? ભગવાન મળ્યા પછી જ સમક્તિ મળ્યું ને ? આ ભગવાનનો પ્રભાવ છે. ભગવાનના બહુમાન વિના આવા ગુણોની પ્રાપ્તિ થતી નથી. મારી બીજી વાતો ભલે તમે ભૂલી જાવ, યાદ ન રાખી શકો. માત્ર આટલું જ યાદ રાખજો: ભગવાન પર બહુમાન પેદા કરવું છે. ભગવાન પર બહુમાન થશે તો બીજું બધું પોતાની મેળે થઈ પડશે. પ્રથમ માતા-પિતાનું બહુમાન કરો. માતા-પિતાનું બહુમાન ગુરુનું બહુમાન જન્માવશે. ગુરુનું બહુમાન શાસ્ત્ર અને ભગવાનનું બહુમાન જન્માવશે. ભગવાનનું બહુમાન થયું એટલે સમજો ઃ મુક્તિ તરફનું પ્રયાણ શરૂ થયું. ભગવાનનું બહુમાન એટલે અંતતોગત્વા આપણી જ પરમ ચેતનાનું બહુમાન. મોક્ષ તરફ પ્રયાણ એટલે આપણી જ પરમ ચેતના તરફનું પ્રયાણ...! ચૈત્યવંદનાદિ ક્રિયા પરમાત્મા પર બહુમાનની જ ક્રિયા છે. આપણે એને દૈનિક ક્રિયામાં જ ખપાવી દીધી, તેને માત્ર યાંત્રિક ૩૮૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy