SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા વૈશાખ વદ-દ્વિ-૯ ૨૮-૫-૨૦૦૦, રવિવાર ★ जो पंच इंदियाइं सन्नाणी विसयसंपलित्ताई ।। नाणंकुसेण गिण्हइ, सो मरणे होइ कयजोगो ॥१३६।। * જિન-વચનમાં જેને આદર થયો તેનો યશ ચોમેર પ્રસરે જ, અંતતઃ મોક્ષ પણ મળે જ. 'जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥ જિન-વચનનો આદર કરીએ તો મોક્ષ છે. જિન-વચનનો અનાદર કરીએ તો સંસાર છે. આદર કરવો એટલે હૃદયથી સ્વીકારવું ? પ્રભુ....! આપ કહો તેમ જ છે. તે જ સાચું છે. “સેવં અંતે સેવં અંતે તમેવ સઘં .” ભગવતીના દરેક ઉદ્દેશાના અંતે ભગવાનને ગૌતમ સ્વામી કહે છે : પ્રભુ....! આપ કહો છો તેમ જ છે, તે જ સાચું છે. શ્રદ્ધા અને બહુમાનપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે તો જ કર્મનિર્જરા થાય. કર્મ-નિર્જરા થાય તો જ આનંદ વધે. આનંદ કેટલો વધ્યો ? જેટલો આનંદ વધતો જતો હોય તેટલા પ્રમાણમાં કર્મનિર્જરા થઈ, એમ માનજો. આ આનંદ સમતાજન્ય હોવો જોઈએ. કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૩૧૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy