________________
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ?
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
I
૦
19 (૧૪) મો ગુણ બુદ્ધિ અષ્ટ-ગુણ નિધાન લાલ રે
अष्टभिर्धीगुणै-युक्त
(બુદ્ધિના આઠ ગુણો) માર્ગાનુસારીપણાના ગુણોમાં બુદ્ધિના આઠ ગુણો વર્ણવાયા | હે છે. જેની પાસે બુદ્ધિના આ આઠ ગુણો વિદ્યમાન હોય તે
સદા-સર્વદા શુભ પામે, કલ્યાણને વરે. - બુદ્ધિના તે આઠ ગુણોનાં નામ અને સંક્ષિપ્ત અર્થ આ
| પ્રમાણે છે. ૦૧. શુશ્રુષા = તત્ત્વને સાંભળવાની ઇચ્છા.
૨. શ્રવણ = તત્ત્વને સાંભળવું તે. ૩િ. ગ્રહણ = તત્ત્વને સાંભળીને મનમાં ગ્રહણ કરવું. T૪. ધારણ = તે ગ્રહણ કરેલું ભૂલવું નહિ, પણ તેની
બરોબર મનમાં ધારણ કરી લેવી. | ૫. ઉહા = વિદ્યિમુખી (વિધાન-તરફી) તર્ક.
૬. અપોહ = નિષેધમુખી (નિષેધ-તરફી) તર્ક. | ૭. અર્થવિજ્ઞાન = ઉહા અને અપોહ દ્વારા થયેલું, સંશય અને
ભ્રમ વગેરેથી રહિત સમ્યગજ્ઞાન ૮. તત્ત્વજ્ઞાન = જે સમ્યગજ્ઞાન થયું તે યથાર્થ જ છે, તત્ત્વભૂત
છે, આવું નિશ્ચલજ્ઞાન. | બુદ્ધિના આ આઠ ગુણોનું વિસ્તૃત-વર્ણન તમારે જાણવું જ રહ્યું...તે માટે વાંચો તે ગુણો ઉપરનું આ વિવેચન...
૦
૦
III
૦
૦
૦
૦
૦
૦
|
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦