SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૧૭ મો ગુણ) ઉપદ્રવી સ્થાને નવિ વસીએ... ૦ ૦ ૦ ૦ ૦ ૦ त्यजन्नुपप्लुतं स्थानं, (ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જૈન શાસ્ત્રકારો કેવા સ્થાનમાં રહેવું અને કેવા સ્થાનનો | ત્યાગ કરવો તે પણ સંસારી-જીવોને સમજાવે છે. જે સ્થાનમાં ભય હોય, ઉપદ્રવો હોય...હુલ્લડ વગેરે | તોફાનો થતાં હોય...તેવા સ્થાનનો ત્યાગ કરવો ઘટે. જ્યાં વારંવાર દુકાળ થતો હોય...સદગુરુઓનો સંગ અને ધર્મીપુરુષોનો સત્સંગ ન મળતો હોય તેવા સ્થાનમાં પણ ન રહેવું જોઇએ. શા માટે રહેવાનું સ્થાન પણ ઉપદ્રવથી રહિત હોવું | જોઇએ ? એ સવાલનું સરસ સમાધાન મળશે...આ ગુણના વાચન અને મનનથી... માર્ગાનુસારી આત્માનો દસમા નંબરનો ગુણ છે : ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગઃ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૭૧
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy