SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ . ૭ 0 ર છ ૭ હ છે હ ૭ d ૭ d . ૭ O ° ૭ ૨ ૦ ૦ ૦ ૦ ૦ (૭ મો ગુણ) કેવા ઘરમાં રહેશો ? अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वार - ૦ . विवर्जितनिकेतन ॥ ૭ આ બધા સવાલોના સરસ પ્રસંગોની રજૂઆતપૂર્વક સમાધાન અપાયાં છે : આ ગુણના વિવેચનમાં આથી જ આનું વાચન-મનન અવશ્ય કરવા જેવું છે. માર્ગાનુસારી આત્માનો સાતમો ગુણ છે ઃ ઉચિત-ઘર. d ૦ ૦ ૦ d ૧૧૫ ૦ (ઉચિત-ઘર) ૭ ‘ઘર માંડવું એ જ પાપ છે' આવું કહેનારા જૈન શાસ્ત્રકારો જ્યારે ‘કેવા ઘરમાં રહેવું ?’ એ અંગે પણ ઉપદેશ આપે ત્યારે સ્થૂળબુદ્ધિથી વિચારતાં આપણને મૂંઝવણ થાય. આમ છતાં ઘરબાર વગરના (અર્થાત્ સાધુ) થવાનું ૦ જેમનામાં બળ નથી...તેવા આત્માઓ માટે સંસારમાં રહેવા માટે ઘર પણ, ધનની જેમ અનિવાર્ય સાધન છે. તો પછી કેવા ઘરમાં રહેવું કે જેનાથી આપણા સદાચારને ટક્કર ના લાગે ? આપણા ધર્મ-કાર્યને ધક્કો ના લાગે ? આપણું જીવન કુનિમિત્તોમાં ઝડપાઇ જઇને અશુદ્ધ કાર્યો કરી ના બેસે ? o ૧ ૭ ° ૦ d d ૨ ૦ o .
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy