________________
TI
S
નાઈટ “રાઉન્ડ ઉપરની ફરજ જલદીથી પતાવી હું છોડી આત્મકલ્યાણના માર્ગે આગળ વધી લાખેણો ઑપરેશન થિયેટરમાં જલદી આવું છું' એમ કહીને માનવ અવતાર પણ સફળ કરજો... ગયા.
લો. ત્યારે..મિ..છા..મિ. દુ..ક્ર. ડ!' ડૉકટરો અને નર્સોએ તુરત ઝડપી તૈયારી કરી
શ્રાવિકાએ પણ મોહના આવેશને ખંખેરી મારી મને ઇંજેકશન, દવાની ગોળીઓ આપી-લોહી
હૈયાને ધરપત આપતાં કહ્યું કે- “સ્વામીનાથ! ચડાવી-કપડાં બદલાવી તૈયાર કર્યો. સ્ટ્રેચર ગાડીમાં
તમે શ્રી નવકાર મહામંત્રમાં મન પરોવી રાખજો! સૂવડાવી ઑપરેશન થિયેટરમાં લઈ જવા માંડ્યો.
અમારી કશી ચિંતા ન કરશો, દેવગુરુ પસાથે સૌ તે વખતે ગઈકાલે સવારે જે ગુલાબી ફૉરમ ઉપર સારું થશે! અરિહંત...અરિહંતનું સ્મરણ ચાલુ સહી કરી ઑપરેશનની ગંભીરતા જણાવેલી, તેથી રાખશો.' શ્રાવિકા તરીકે મને વિશિષ્ટ રીતે સાંત્વના
મારું હૈયું શ્રાવિકાના શબ્દોથી તૃપ્ત થયું. હું શ્રી આશ્વાસન આપવા મારાં પત્ની મારી સામે એક
નવકારના જાપમાં લીન બન્યો. ટક નિહાળી કાંઈક કહેવા ગયા છતાં મોહની કારમી અસરથી જાણે હું મૃત્યુની ગાડીમાં બેઠો હોઉં અને
સ્ટ્રેચર ઑપરેશન-થિયેટર પહોંચ્યું. મને મૃત્યુ તરફ હું જઈ રહ્યો હોઉં એવી લાગણીના ઓપરેશન ટેબલ ઉપર લીધો. ડૉ. સર જ્યોફી આવેગથી મારાં પત્ની એકદમ વિહ્વળ બની
નાઈટ, ડૉ. રીડ, ડૉ. નિકલસન આદિ મોટા ડૉકટરો અશ્રુપાત કરવા લાગ્યાં.
તેમજ મદદનીશ અનેક ડૉકટરોએ ભારે સાવચેતી મેં ખૂબ સ્વસ્થતાપૂર્વક કહ્યું કે- “મંજુલા!
સાથે ઑપરેશનની શરૂઆત કરી. દેવગુર પસાથે હું ખૂબ સ્વસ્થ છું! હવે હું મરવાનો સોમવાર સવારે હું શ્રી નવકારની ગોદમાં લપાઈ નથી!...તું તો સમજુ છો! ...શાણી છે!.. તેં મને ખૂબ સ્વસ્થ બનેલ પણ પાપકર્મના ઉદયથી ધર્મનું શરણ લેવા ઘણી વાર કહેલ પણ મારા પાપના ભોગવૃત્તિ અને લાલસાના અતિરેકથી કરેલ વધુ ઉદયે મને તે વાત સુચતી ન હતી!...ખેર!... પડતા અમર્યાદિત ખાનપાનથી શરીરમાં ભેગા થયેલ હવે તો હું ઠેઠ મૃત્યુના બારણાં ખખડાવી શ્રી
કચરાસડાને કાઢવા ઑપરેશન ટેબલ ઉપર જવું નવકાર મહામંત્રના આલંબને પાછો ફર્યો છું... મારું
પડ્યું. દર્દ શમી ગયું છે...! તું જરા પણ ગભરાઈશ શ્રી નવકાર મહામંત્રની છત્રછાયા તળે ખૂબ નહિ!... શરીરમાં ભરાઈ ગયેલ કચરાને બહાર સ્વસ્થતા સાથે સોમવારે અગિયાર વાગે શરૂ થયેલું કાઢવા માટે ઑપરેશન થિયેટરમાં જઈ રહ્યો પરેશન બપોરે ચાર વાગે પૂરું થયું, છ ઔસ છું!...બાકી હવે કોઈ જોખમ નથી... માટે જરા જેટલી રસી નીકળી અને ફેફસામાંથી સાડા પાંચ પણ ચિંતા ન કરજે... દેવગુર પસાથે તેમજ શ્રી હાડકીઓ સડેલી કાઢી. નવકારના પ્રતાપે વધુ સ્વસ્થતા મેળવવા જઈ બધા ડૉકટરો ચકિત બની ગયા કે આટલી બધી રહ્યો છું.
રસી નીકળી, આટલી સડેલી હાડકીઓ નીકળી, તેમ છતાં મને કાંઈ થઈ જાય તો પણ હવે... છતાં આ દર્દી જીવે છે શી રીતે! અને આટલી મને જરા પણ ભય થડકારો નથી!... મારી ગતિ ભયંકર બગાડવાળી સ્થિતિ છતાં ગઈ કાલ બાર સારી જ થશે!... શ્રી નવકારના રખવાળાં મેળવ્યાં વાગ્યાથી દર્દ નહિ જેવું કેમ થઈ ગયું! દર્દ ભયંકર છે... હવે કશી ચિંતા નથી...
હોવા છતાં દર્દી સ્વસ્થ કેમ રહી શક્યો! આ શો કદાચ મારું શરીર છૂટી જાય તો તું તથા બને ચમત્કારી બધાના હૈયામાં God is Great શબ્દો બાલિકાઓ સ્વદેશમાં જઈ અસાર સંસારનો મોહ ગુંજતા હતા.
_નિર્મળ જાપ મહામંત્રનો, ઉપજાવે અંતર્દોષ, શોષ કરે તે પાપનો, કરતો આતમ પોષ.'–૩૮..