SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણો • અરિહંત ભગવાન અને તેમના બાર ગુણો • રત્નજડિત સુવર્ણનું સિંહાસન સમવસરણમાં રચે અરહિત ભગવાને ચાર કર્મનો ક્ષય કરેલો છે, છે. છતાં નિકટ ઉપકારી હોવાથી, આઠે કર્મના ક્ષય ૬. ભામંડલઃ ભગવાનના મસ્તકની પાછળ કરનાર સિદ્ધ ભગવાનની પહેલાં તેમને નમસ્કાર શરદ ઋતુના સૂર્યનાં કિરણો જેવું ઉગ્ર તેજવાળું કરવામાં આવ્યા છે. ભામંડલ દેવતાઓ રચે છે, તેમાં ભગવાનનું તેજ અરિહંત ઃ રાગદ્વેષ રૂપી કર્મ-શત્રુને જીતી, સંક્રમાય છે. તેમ ન કરે તો ભગવાનના મુખ સામે ચાર ઘાતકર્મનો ક્ષય કરી, કેવલજ્ઞાન પામી, ભવ્ય જોઈ શકાય નહિ. જીવોને બોધ દેતા અથવા બોધ દેવાને વિચરતા, ૭. દુંદુભિઃ ભગવાનના સમવસરણ વખતે તીર્થકર ભગવાન તે અરિહંત. તેમના આઠ દેવતાઓ દેવદુંદુભિ ઇત્યાદિ વાજીંત્રો વગાડે છે. તે પ્રાતિહાર્ય અને ચાર અતિશય (અદ્ભુત ગુણ) એમ સૂચવે છે કે “હે ભવ્યો! તમે શિવપુરના મળીને આ પ્રમાણે બાર ગુણ હોય છે : સાર્થવાહ તુલ્ય આ ભગવંતને સેવો!' ૧. અશોકવૃક્ષ ઃ જ્યાં અરિહંત ભગવાનનું ૮. છત્રઃ સમવસરણમાં ભગવાન પૂર્વાભિમુખે સમવસરણ રચવામાં આવે છે, ત્યાં તેમના દેહથી બેસે છે, અને બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓ તે બારગણું આસોપાલવનું વૃક્ષ દેવો વડે રચવામાં ભગવંતના જ પ્રતિબિંબો સ્થાપે છે. તેમના આવે છે. તેની નીચે બેસી પ્રભુ દેશના મસ્તક ઉપર શરદચંદ્ર જેવા સફેદ મોતીના હારોથી (ધર્મોપદેશ) આપે છે. સુશોભિત ઉપરાઉપરી ત્રણ ત્રણ છત્રો રચે છે, તેથી ૨. સુરપુષ્પવૃષ્ટિ : સમવસરણની એક યોજન કુલ બાર છત્રો હોય છે. અન્ય વખતે ત્રણ જ છત્ર પ્રમાણ ભૂમિમાં. પાણીમાં અને જમીન ઉપર હોય છે. સમવસરણ ન હોય ત્યારે પણ અરિહંત ઉત્પન્ન થયેલાં પાંચ વર્ણનાં સુગંધી સચિત્ત પ્રભુને આ આઠ પ્રાતિહાર્યો હોય જ છે. ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતાઓ કરે છે. તે પ્રભાવસૂચક લક્ષણવાળા, ઉત્કૃષ્ટતાવાળા - ૩. દિવ્ય ધ્વનિ : ભગવાનની માલકષ વિશિષ્ટ ચમત્કારવાળા ચાર અતિશય આ પ્રમાણે રાગવાળી વાણી સાથે વીણા, વાંસળી આદિ છે : વાજીંત્રોથી દેવતાઓ સ્વર પૂરે છે. ૧. અપાયાપગમ અતિશય: ૪. ચામરઃ રત્નજડિત સુવર્ણની દાંડીવાળા આ અતિશય ઉપદ્રવનો નાશ કરનાર છે. તેના ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ બે પ્રકારો છે : (અ) સ્વાશ્રયી (બ) પરાશ્રયી. ભગવાનને વીંઝે છે. (અ) સ્વાશ્રયી : પોતાના સંબંધમાં ઉપદ્રવનો ૫. આસનઃ દેવતાઓ ભગવાનને બેસવા માટે નાશ કરનાર છે. તેના આ પ્રમાણે બે પ્રકાર છે : ૧. અરિહંત શબ્દનું નિરુક્ત શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ.નિ.માં આ પ્રમાણે કહ્યું છે : इंदिय-विसय-कसाये, परिसहे वेयणा उवसग्गे। एए अरिणो हंता, अरिहंता तेण बुच्चंति ।।९१९ ।। અર્થ : ઇંદ્રિયો, વિષયો, કષાયો, પરિષહો, વેદનાઓ, ઉપસર્ગો આ સઘળા અંતરંગ ભાવશઓ છે. એ શત્રુઓને હણનારા અરિહંતો કહેવાય છે. ૨. પ્રાતિહાર્ય એટલે પ્રતિહારી-તારના રખેવાળ તરીકે પ્રભુ પાસે રહે છે તે.
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy