________________
દેવાનુપ્રિય! ફરીફરીને તને પ્રાર્થના કરીએ સ્મરણ કરાય છે, કારણ કે-તે દ્વાદશાંગનો જ અર્થ છીએ કે-સંસાર સાગરમાં સેતુ સમાન નમસ્કાર છે. ૭૮ પ્રત્યે તું શિથિલ (અનાદરવાળો) બનીશ સઘળુંએ દ્વાદશાંગ પરિણામ વિશુદ્ધિના નહિ. ૬૯
હેતુ માત્ર છે. નવકાર પણ તે જ કારણ સ્વરૂપ કારણ કે જન્મ-જરા-મરણથી વધારે ભયંકર હોવાથી દ્વાદશાંગાથે કેમ નહિ? ૭૯ સ્વરૂપવાળા આ સંસારઅરણ્યને વિષે મંદપુણ્ય- તે માટે તતચિત્ત અને વિશુદ્ધ વેશ્યા યુક્ત વાળા જીવોને આ નવકાર પ્રાપ્ત થતો નથી. ૭૦ બનીને આત્માને કૃતાર્થ માનતા તે નવકારનું જ
રાધા-પુતલી સ્પષ્ટપણે વિધવી એ દુર્લભ નથી. સમ્યગુ રીતિએ વારંવાર સ્મરણ કરવું જોઈએ. ૮૦ ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા કોણ એવા સકર્ણ, મરણ વખતે રણમાં ગગનતલને વિષે ફરવું એ દુર્લભ નથી પણ એક જયપતાકા ગ્રહણ કરનાર સુભટની જેમ કર્ણને નવકારને પામવો એ જ દુર્લભ છે. ૭૧
અમૃતના છંટકાવ તુલ્ય નવકારનો આદર ન સર્વત્ર કોઈ પણ કાળે અને સ્થળે વિધિરૂપી કરે? ૮૧ ધનવાળા પુરુષે “આજ એક શરણ છે' એમ માનીને પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નવકારને સ્મરવો જોઈએ, તો પણ આરાધનાકાળે નમસ્કાર પવન જેમ જલને શોષવી નાખે, તેમ મરણ સમયે તેને વિશેષ સ્મરવો જોઈએ. ૭૨ સકલ ક્લેશજાળને છેદી નાખે છે. ૮૨
આ નવકાર એ આરાધનારૂપી પતાકાને ગ્રહણ અંતસમયે સંવિગ્ન મન વડે, અસ્મલિત, કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગતથા દુર્ગતિઓના દ્વારોને રોકવા માટે મોટી મુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યક અર્ગલા છે. ૭૩.
પ્રકારે સંપૂર્ણ નવકારને સ્વયં ઉચ્ચારણ કરે, એ અન્યકાળે પણ આ નવકાર નિત્ય ભણવા
ઉત્સર્ગ વિધિ છે. અથવા બળ ઘટવાથી જો તેમ લાયક, ગણવા લાયક અને સાંભળવા લાયક અને
કરવા સમર્થ ન હોય, તો પરમેષ્ઠિઓના નામને સારી રીતે અનુપ્રેક્ષા-ચિતવન કરવા લાયક છે, તો
અનુસરનારા ‘મલનાડસા' એવા પાંચ અક્ષરોને પછી મરણ કાળ માટે તો પૂછવું જ શું? ૭૪.
સમ્યક પ્રકારે મૌનપણે પરાવર્તન કરે. જો કોઈ ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી જેમ શેષ
કારણે તેમ કરવા પણ અશક્ત હોય, તો ‘કોમ્' વસ્તુને છોડીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા
એવા એક અક્ષરનું ધ્યાન કરે; કારણ કે-એ અક્ષર એક જ મહારત્નને ગ્રહણ કરે છે. ૭૫
વડે અરહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને
સર્વ મુનિવરો સંગ્રહિત થયેલા છે. એ-પાચેય તથા બાંધી છે ભ્રકુટી જેમણે એવા ભટોએ
નામોની આદિમાં રહેલા અક્ષરોની સંધિના કરીને વ્યાપ્ત એવા રણસંકટ વખતે સુભટ જેમ
પ્ત અવા રણસંકટ વખત સુભટ જમ પ્રયોગોથી નિશે આ ઓંકાર બનેલો છે, એમ કાર્ય કરવાને સમર્થ એક જ અમોઘ શસ્ત્રને ધારણ
સર્વજ્ઞ પરમાત્માઓએ ફરમાવેલું છે. એનું ધ્યાન કરે છે. ૭૬
કરવાથી નિશે પાંચેય પરમેષ્ટિઓને સ્પષ્ટપણે એ રીતે અંતકાળે અગર પીડા સમયે તદ્ગત ધ્યાયા છે અથવા જે એ(એક અક્ષર)નું ધ્યાન મનવાળા સકલ દ્વાદશાંગ શ્રુતસ્કંધને સવિસ્તર કરવાને પણ અસમર્થ છે, તે પાસે રહેલા કલ્યાણચિંતવવા માટે સમર્થ થતા નથી. ૭૭
મિત્રોના સમુદાય પાસેથી પંચ નવકારને સાંભળે તેથી મરણ સમયે દ્વાદશાંગ છોડીને સમ્યફ અને સાંભળતી વખતે હૈયામાં આ પ્રમાણે ભાવના પ્રકારે આ પરમેષ્ટિ નમસ્કાર જ તેઓ વડે કરે. ૮૩ થી ૮૯
નવકારને હાલો ગણે, તેને વ્હાલા ગણે નવકાર બાંધી સગાઈ છોડે નહીં, દિલનો મહા દાતાર.”
૭