SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ હોઈ શકે. સાંસારિક સુખની સામગ્રી મળી એટલે સાધુપણું જોઇએ !સાધુપણું પામીને સ્વાધ્યાય અને કાંઈ પાપ માત્રનો નાશ થઇ જાય? “પાપ નાશ પામે સંયમમાં લીન બનનારા જ, બની શકે તો સાચા અને પુણ્યથી મને સાંસારિક સુખની સામગ્રી મળે તો ઉપાધ્યાય અને સાચા આચાર્ય બની શકે ! અને ય એ સામગ્રી મને પાપમાં ડૂબાવે નહિ એ મારે અરિહંતપણું પણ સાધુપણા વિના આવે જ નહિ! જોઇએ છે.” આવા વિચારવાળાને આ નવકાર ફળ્યો સિદ્ધપારું પણ સાધુપણા વિના ન આવે ! એમ કહેવાય. નવકાર ગણનારની નજર સાધુપણું પામવા જેને ચીજની કિંમત નથી હોતી, તેને માટે સારી ઉપરજ હોયને!એને ચક્રવર્તીપણું કે ઈન્દ્રપણું વગેરે ચીજ પણ લાભદાયી બનતી નથી. જેના પ્રભાવે સર્વ મેળવવા જેવું લાગે ખરું?નવકારને ભાવથી પામેલો પાપનો નાશ થઈ શકે, તેના દ્વારા સાંસારિક સુખની તો કહે કે, મારે ચક્રવર્તીપણું પણ નથી જોઈતું અને સામગ્રી મેળવવાની આશામાં ડૂબી જનારા, સારી ઈન્દ્રપણું પણ નથી જોઈતું. આ બધી દુન્યવી દૃષ્ટિએ ચીજની કિંમત સમજ્યા કહેવાય? ઊંચામાં ઊંચી ગણાતી ચીજો છે, પણ મારે એ ન સારી ચીજથી સામાન્ય લાભ મળે, પણ મળવો જોઇએ. મારે તો તે જોઈએ કે, જે મને પરમેષ્ઠિપણું જોઈતો લાભ ન મળે, તો તે ફળી કહેવાય ? ઊલટું, પમાડે ! અને જે મને સિદ્ધપણું પમાડે ! સારી ચીજથી મળતા સામાન્ય લાભમાં આપણે ફસાઈ જઈએ અને એવું કરી બેસીએ છે. જેને લઇને નવકારનો મહિમા આ રીતે સમજાવવાનો ! ભવાન્તરમાં એ સારી ચીજની પ્રાપ્તિ દુર્લભ બની આજે નવકારના મહિમાની વાતો બહુ ચાલે છે. જાય, તો આપણને જે સારી ચીજ મળી, તે આપણે નવકારના મહિમાની વાતો કરીને, આપણે સૌને માટે નિષ્ફળ જ ગઈ, એમ કહેવાય ને? અથવા તો નવકારનો મહિમા જ સમજાવવો છે કે નવકારમાં જે આપણે તેને નુકસાનકારક બનાવી એમ પણ કહેવાય છે, તે પણ સમજાવવું છે?નવકારનો મહિમા જરૂર સમજાવવાનો, પરંતુ નવકારનો મહિમા એવી રીતે સમજાવવાનો છે, જેથી નવકારમાં જે પાંચ છે તે શ્રીનવકાર મંત્રની કિંમત કેટલી? દિલમાં જડાઈ જાય. એવા જડાઈ જાય છે, એ નવકાર મંત્રની કિંમત કેટલી ? નવકાર મંત્ર સિવાયનું કાંઇ ગમે નહિ. એ પાંચ પરમેષ્ઠિઓમાં જે માટે ચક્રવર્તીઓએ ચક્રવર્તીપણું છોડયું અને ઈન્દ્રો, છે, એ સિવાયનું કાંઈ મેળવવા જેવું લાગે નહિ ! ઇન્દ્રપાનું છોડી શકતા નથી, પણ જો શક્ય હોત, તો અરિહંતાદિ પાંચને નમસ્કાર, નવકારમાં છે, તો એ ઇન્દ્રોએ ઈન્દ્રપણું છોડયું હોત. જેને સંસારનું સુખ પાંચમાં જે ગુણસમ્પન્નતા છે તે જોઇએ છે કે એમણે જોઈએ, સંસારના સુખની જ જેને સ્પૃહા છે, તેને જે મૂકી દીધું તે જોઈએ છે? આજે મોટે ભાગે બીજું ચક્રવર્તીપણા અને ઇન્દ્રપણાથી વધુ શું મેળવવા જેવું બધું આંખે ચઢી ગયું છે. નવકારથી “આ મળેને તે છે? ચક્રવર્તી એટલે છ ખંડના સ્વામી ! ઈન્દ્ર એટલે મળે” એમ થયું અને એ જ મેળવવાની મહેનત શરૂ દેવતાઓના સ્વામી ! એ બધાની ભોગસામગ્રી કેવી થવા પામી. એથી મેળ જામતો નથી. અને ઋદ્ધિ-સિદ્ધિ કેવી ? પણ નવકાર મંત્રની જેને મન કિંમત છે, એને મેળવવા જેવું શું લાગે?નવકાર નવકાર તો તમને મળી ગયો છે, પણ.... મંત્ર દ્વારા જેમને હું નમસ્કાર કરું છું, તેમનામાં જે છે નવકાર મંત્ર જેને મળી જાય અને નવકાર તે મારે જોઇએ છે, એમ જ એ કહે!નવકારમાં પાંચ મંત્રનો મહિમા જેને હૈયે વસી જાય, તેને લાગે કે હવે પરમેષ્ઠિઓને નમસ્કાર છે. અરિહન્ત, સિદ્ધ, આચાર્ય હું હળવો બની ગયો. આ મંત્ર મને મળ્યો, એટલે હવે ઉપાધ્યાય અને સાધુ. આ પરમેષ્ઠિઓને નમસ્કાર મારો આત્મા કર્મના બોજાથી લદાયેલો રહેવાનો કરનારને જોઈએ શું?નવકાર મંત્રમાં સ્થાન પામવા નહિ.' નવકારનું રહસ્ય જેમ જેમ સમજાય, તેમ તેમ ને ? ૨૧૩
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy