________________
| ૐ શ્રી મહાવીરાય નમઃ | “મંત્રાધિરાજ મહામંત્ર શ્રી નવકારનું તેજ” પરમપૂજ્ય શાસન-સમ્રાટ, ભારતદિવાકર, હવે, મેં મારું મન ધાર્મિક પ્રવૃત્તિમાં રાખવા તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય માંડ્યું. ધીરે ધીરે મેં શ્રી નવકાર મંત્ર વિષેના પુસ્તકો ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ! વાંચવા માંડયા. આ જ અરસામાં મારા માટે તમને મારા સાદર પ્રણામ.
એસ.એસ.સી પછીના સરકારી પોલીટેકનીકમાં સવિનય જણાવવાનું કે, મારા જીવનમાં ઇન્ટરવ્યુ આવ્યો. આ જ અરસામાં હું રોજ પ્રભુની તાજેતરમાં મંત્રાધિરાજ મહામંત્ર શ્રી નવકારનાં ભક્તિ કરવા માંડયો. રોજ સવારે વહેલા ઉઠીને પ્રત્યક્ષ દર્શન અર્થાત્ ચત્મકારનાં દર્શન થયા છે, જે ભગવાનની પૂજા કરી એક બાંધી નવકારવાળી હું વિગતવાર જણાવું છું. મારા આ પ્રસંગ દ્વારા જો ગણવા માંડયો. કોઈ એક વ્યક્તિ પણ મંત્રાધિરાજ મહામંત્ર શ્રી આ મંત્રાધિરાજ મહામંત્રીશ્રી નવકાર માં રહેલી નવકાર ને સહૃદયતાથી અપનાવે, તો એને પણ હું મારી અપૂર્વ શ્રધ્ધાથી મને શ્રી નવકાર નો ચમત્કાર શ્રી નવકાર નો જ ચમત્કાર માનીશ.
ફક્ત બે જ મહિનામાં જોવા મળ્યો. જ્યારે ઈન્ટરવ્યું મંત્રાધિરાજ મહામંત્રી શ્રી નવકારનું તેજ” |
હતો, ત્યારે મને ખૂબ જ ઉત્સાહ હતો. પરંતુ મને
સરકારી પોલીટેકનીકમાં પ્રવેશ મળી શક્યો નહીં. મેં નામ : બિજલકુમાર અશ્વિનભાઈ શાહ
તો હવે પછી પ્રવેશ માટેની આશા જ છોડી દીધી રહેઠાણ : વિખેશ્વર ફળિયું, મહુવા.
હતી, પરંતુ મહામંત્ર શ્રી નવકાર પર મને અડગ તા. મહુવા, જિ. સુરત (ગુજરાત)
શ્રધ્ધા હતી. પીન : ૩૯૨ ૨૫૦
મંત્રાધિરાજ મહામંત્રનો જોત જોતામાં ચમત્કાર પૂર્વનાં કોઈ મહાન પુણ્યોદયે મને ધર્મરાજ શ્રી
થતાં ફરીથી પાછા પ્રવેશ માટેના ઇન્ટરવ્યુ નીકળ્યા. જૈન ધર્મમાં જન્મ મળ્યો. શ્રી નમસ્કાર મહામંત્રનો
મારા માટે તો આ અંધારામાં રહેલું એક આશાનું પ્રભાવ વર્ણનાતીત છે. જો અટલ શ્રદ્ધાથી તેનું સ્મરણ
કિરણ હતું, કારણ કે જો મને પ્રવેશ ન મળે તો મારી કરવામાં આવે તો આ હળાહળ કલિયુગમાં પણ તે
જિંદગીમાં ભણવાના દ્વાર બંધ હતા. મનોવાંછિત પૂરનાર થાય છે.”
આ ઈન્ટરવ્યુમાં પણ પ્રવેશ મળે જ એવું ચોક્કસ લાખ લાખ છે વિનંતિ મારી,
ન હતું પરંતુ મેં તો મારું જીવન શ્રી નવકારને લો આશ્રય મહામંત્ર નવકારનો.”
સમર્પિત કર્યું હતું. ઈન્ટરવ્યુ આપવા માટે અમદાવાદ આજથી ત્રણ વર્ષ પહેલાં મેં ઉચ્ચતર માધ્યમિક પહોંચ્યા ત્યાં સુધી મારા મનમાં અને હૈયામાં શ્રી બોર્ડની એસ.એસ.સી. ની પરીક્ષા ૭૨ ટકા સાથે
નવકારનું સ્મરણ હતું જ્યારે મને પ્રવેશ મળ્યો ત્યાં પાસ કરી. ત્યાર બાદ મેં એચ.એસ.સી. ની પરીક્ષા સુધી મેં નવકાર નું સ્મરણ ચાલુ રાખ્યું હતું. મને આપવાનો નિર્ણય કર્યો પરંતુ પૂર્વના પાપના પ્રતાપે સીવિલ એન્જિનીયરીંગ (મોરબી) માં પ્રવેશ મળી હું પોતાનું મન અભ્યાસમાં રાખી શક્યો નહી. મારું ગયો. મન હંમેશા બાહ્ય પ્રવૃત્તિમાં રાચતું રહેતું પરિણામે
આમ, શ્રી મહામંત્ર નવકારના ચમત્કારનો મને એચ.એસ.સી. (૧૦+૨૫દ્ધતિ)ની પરીક્ષામાં અનુર્તીણ
અનુભવ થયો. આપની પાસે ફક્ત એક જ આશા જાહેર થયો. મને મારી વાસ્તવિકતાનું ધ્યાન આવી
રાખું છું કે આપ પણ આપના જીવનમાં શ્રી નવકાર ગયું. આ સમયે મારામાં ધર્મ ફક્ત નામ પૂરતો જ મંત્ર અપનાવો. હતો.
“જૈનમ્ જયતિ શાસનમ્”
લી. બીજલ શાહ