________________
શશિકાંતભાઈ કે. મહેતા ભદ્રંકર' બિલ્ડીંગ ૩૪, કરણપરા, રાજકોટ-૩૬૦ ૦૦૧.
ફોનઃ ઘરઃ ૨૬૧૨૬ ઑફિસઃ ૨૨૩૩૧ કૈટરી : ૨૭૭૫૬ [અત્રે રજૂ થયેલાં પાંચ દચંતો સંવત ૨૦૪૬માં પોષ-મહા મહિનામાં દોઢ મહિનાની અમારી રાજકોટમાં સ્થિરતા દરમ્યાન નમસ્કાર મહામંત્રના વિશિષ્ટ સાધક શ્રાધ્ધવર્ય શ્રી શશિકાંતભાઈ મહેતા પાસેથી સાંભળવા મળ્યા છે. પાંચેય ઘટનાઓમાં સંકળાયેલ વ્યક્તિઓ તેમનાથી પરિચિત છે પરંતુ નામ જાહેર કરવાની તેમની અનિચ્છાથી અને તે વ્યક્તિઓનો નામોલ્લેખયાળવામાં આવ્યો છે. શશિકાંતભાઈના શબ્દોમાં જ માપણે એ ઘટનાઓને આસ્વાદીએ અને મહામંત્ર પ્રત્યેની આસ્થાસુદઢતર બનાવીએ -સંપાદક).
(૨)
“શીલરક્ષક શ્રી નવકાર”
“મૃત્યુ મરી ગયું રે લોલ” રાજકોટ નિવાસી એક સુખી ધાર્મિક જૈન પરિવાર
મુંબઈના એક હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડૉકટરના | લગ્ન પ્રસંગે મુંબઈ ગયેલ. મુંબઈથી રાજકોટ
સગા ભાઈએ લંડનમાં હૃદયનું ઑપરેશન કરાવ્યું. તરફ જીપમાં બેસીને પાછા ફરી રહ્યા હતા. જીપમાં
પરંતુ ઑપરેશન ફેઈલ ગયું. ડૉકટરોએ તેમને ત્રણ બહેનો અને એક ભાઈ હતા. વાપી પાસે
ક્લીનીકલ ડ' – મૃત્યુ પામેલા જાહેર કર્યા. ગલમાં અચાનક જીપ બગડતાં બહેનો નીચે
ત્યાંના રીવાજ મુજબ જો ઓપરેશન સફળ થાય તો ઊતર્યા અને લઘુશંકા વળવા થોડે દૂર ગયા. ત્યાં
ડૉકટરો દર્દીના કુટુંબીઓને ખુશખબર આપે પરંતુ તો અચાનક શસ્ત્રધારી લૂટારુઓ ત્યાં આવી
કેસ નિષ્ફળ થાય તો ડૉકટરો પાછલા દરવાજેથી પહોંચ્યા અને બંદૂકની અણીએ કીમતી
ચાલ્યા જાય. એ મુજબ ડૉકટરો કાગળ ઉપર તેમને આભૂષણોની બેગ આંચકી લીધી. પરંતુ આટલેથી
મૃત્યુ પામેલા જાહેર કરીને પાછલા દરવાજેથી જ તેમને સંતોષ ન થયો. બહેનોનું રૂપ જોઈને
ચાલ્યા ગયા. ૨ કલાક પસાર થઈ ગયા. તેમની આંખોમાં વિકાર રૂપી ચોર પેઠો. એટલે
કુટુંબીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. ભાઈ ડૉકટર તેમણે પેલા ભાઈને જીપમાંથી નીચે ઊતરી જવા
પણ ગભરાઈ ગયા. કોઈને કાંઈ જવાબ આપી કહ્યું. પેલા ભાઈ કિંર્તવ્યમૂઢ બની ગયા હતા.
શક્તા નથી. ત્યાં તો અચાનક ચમત્કાર સર્જાયો. ત્યાં તો ત્રણે શ્રાવિકાઓએ એકી સાથે પેલા ભાઈને
પેલા દર્દી ભાઈ એકદમ જાગીને બેઠા થઈ ગયા!.. જોરશોરથી નવકાર ગણવાની પ્રેરણા કરી અને એ
બધાને ખૂબ આશ્ચર્ય થયું. ભાઈ તથા ત્રણે બહેનો માટે અવાજે તાલબદ્ધ રીતે નવકાર ગણવા લાગ્યા. આપત્તિના લીધે સહજપણે
આસપાસ એકઠા થયેલા લોકોને જોઈને તેમણે નાભિના ઊંડાણમાંથી નીકળતા મધ્યમંત્રના પૂછ્યું કે- તમે બધા શા માટે ભેગા થયા છો?” ધ્વનિની કોઈ અકલ્પનીય રીતે અસર પેલા
ત્યારે કોઈએ તેમને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યા લૂટારુઓ ઉપર થઈ અને તેઓ ભયભીત બનીને
કે- તમારું હાર્ટનું ઑપરેશન ફેઈલ જતાં આભૂષણોની બૅગ પણ ત્યાં જ મુકીને મુઠ્ઠીઓ ડૉકટરોએ તમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા વાળીને નાશી છૂટ્યા!... અને સહુ મહાન
અને તમે સજીવન શી રીતે થઈ શક્યા!”. આપત્તિમાંથી મહામંત્રના પ્રભાવે આબાદ રીતે ત્યારે દર્દીએ ખુલાસો કરતાં કહ્યું કે-“હું તો ઊગરી ગયા તેથી સદાને માટે નવકારના અનન્ય માત્ર ગુરુ મહારાજને મળવા માટે ભારત ગયો ઉપાસક બની ગયા...
હતો!...”