SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંડપણ જતું રહ્યું પૂ. રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, વતી, હેમંતકુમાર પ્રવિણચંદ્ર પટેલ, પીજ, તા. નડિયાદ. બોડેલીથી વિહાર કરતાં કરતાં પૂ. રાજેન્દ્રમુનિ બતાવ્યું. વોરાભાઈએ તે જગ્યામાંથી ધન કાઢી આદિ ઠાણા ત્રણ રાજપારડી પધાર્યા. જે મકાનમાં (ચાંદીનાં પાંચસો સિક) તે સિક્કા તે મ. શ્રી પાસે ઉતારો હતો. એ મકાનનો માલીક મૃત્યુ પામ્યો લઈ આવ્યો. અને મ. શ્રી ને તેનો સ્વીકાર કરવા હતો અને તેમનો છોકરો ગાંડો થઈ ગયો હતો. જણાવ્યું એટલે મ. શ્રી એ કહ્યું કે ધનનો એમનાં પત્નીએ પૂ.મ.સા. ને વાત કરી એટલે મ. અમારાથી સ્પર્શ પણ ન થાય. અમારે આજીવન સાહેબ નવકારમંત્રનું સ્મરણ કરવાનું કહ્યું. ફક્ત ધનનો ત્યાગ હોય છે. પછી મ. શ્રીએ કહ્યું કે તને વિસ જ દિવસમાં ગાંડપણ જતું રહ્યું. અને યોગ્ય લાગે તેમ આ લક્ષ્મીનો તું સઉપયોગ કર. દુકાનમાં બેસવા લાગ્યા. એટલે તેમણે અડધી રકમ જીવદયા માટે ઉપાશ્રયમાં મહારાજશ્રી વિહાર કરતાં પાલનપુર પધાર્યા. આપી દીધી અને પછી તેનો હંમેશા નવકારમંત્રનું ત્યાં મુસ્લીમભાઈ શ્રી અલ્લારખા ઉસ્મીન સ્મરણ કરવા લાગ્યા તથા જિંદગીભર માટે વોરાને મ. શ્રી એ નવકારમંત્ર આપ્યો. તેના માંસાહાર, દારૂ, પરસ્ત્રી, વેશ્યાગમન, શિકાર પ્રભાવે ઘરમાં રહેતો સર્પ જતો રહ્યો. પછી એક અને કંદમૂળનો ત્યાગ કર્યો છે. રાત્રે સ્વપ્નમાં દેવીએ ઘરમાં રહેલું ગુપ્ત ધન
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy