SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય આચરણ, મુક જીવો પ્રત્યેની “અનુકંપા” બરાબર તપાસ કરી. બધા ઠંડા પડી ગયા. પોલીસે આ તેમનું બળ હતું. નવકારમંત્રનો જાપ કરતા તથા બધા મૌલવીએ મહારાજની માફી માંગી. તુરત કરતા ઉપાશ્રયમાં ફર્યા. મામલો વધારે તંગ બને પૂ. મહારાજ સાહેબ બેભાન પડેલ તે પહેલવાન અથવા આજુબાજુમાં રહેનારાને હેરાનગતી ન થાય પાસે આવી ફરીથી નવકારમંત્રનું સ્મરણ કરીને તે માટે શ્રાવકે પોલીસમાં ખબર આપી લોકોની ચારી મંગલનું માંગલિક સંભળાવતાં પેલો સલામતી માટે પોલીસ રક્ષણ માંગ્યું. પરંતુ પોલીસે પહેલવાન શુદ્રિમાં આવતાં પૂ. મહારાજ સાહેબ કોઈ દાદ ન આપી. શ્રી જગદીશ મુનિશ્રીના પગમાં પડી ગયો. બકરીનું પેલો પહેલવાન જેવો માણસ કે જેણે ૫. ઝુંડ છોડી મૂક્યું. એક પણ બકરી કપાણી નહીં. મહારાજ સાહેબ પર છરીનો ઘા કર્યો હતો તે સલામતી માટે પોલીસ આખો દિવસ બેઠી. કોઈ રજોહરણ અડતાં બેભાન થઈ જતાં ત્યાં ઊભેલી અઘટિત બનાવ ન બન્યો. મોટી સંખ્યામાં બીજી પબ્લિક રફુચક્કર થઈ ગઈ. તેઓને નકામા બકરીઓને સૌરાષ્ટ્રમાં પાંજરાપોળમાં રવાના કરી લફરામાં પડવું પડશે એવી દહેશત લાગી. ૪૫૦ બકરાના જીવોના અભયદાતા થયા. ત્યાં આગળ બીજા મૌલવી આવ્યા. નજરે આ આ બધું ચમત્કાર બતાવવા માટે ન હતું. બનાવ ન જોનાર મૌલવી ધમધમી ઊઠ્યા. પોલીસ જાનના જોખમે પૂ. જગદીશ મુનિશ્રીએ કરેલું આ બોલાવી. પૂ. મહારાજ સાહેબ ઉપર આરોપ કર્યો કે, કાર્ય અહિંસા પરમો ધર્મનો ચરિતાર્થ કરવા માટે આ મહારાજે અમારા માણસને માર મારીને હતું. તેમાં નવકારમંત્રનો પ્રભાવ હતો. શાશન બેભાન કરી દીધો છે. તેથી શેના વડે માર મારેલ છે દેવની સહાય હતી અને પૂ. જયમાણેક પ્રાણ તેની તપાસ કરવા પોલીસ ઉપાશ્રયે આવી. ૫. તપસ્વીજી જેવા ગુરુની નીડર, સત્યવક્તા, મહારાજ સાહેબે એનું હથીયાર બતાવ્યું. રજોહરણ શાસનની શાન વધારનાર પૂ. જગદીશ મુનિશ્રી ને જોઈ પોલીસ આશ્ચર્ય વ્યક્ત કરી હસવા લાગી. આશિષનું તે ફળ છે. બધા મૌલવીએ રજોહરણ હાથમાં લઈ જોયો. “માળા સોનેરી થઈ, સુગંધથી મહેકી ઊઠી” સા. શ્રી સુનંદાબાઈ મહાસતીજી થોડાં વર્ષો પહેલાં જ્યારે નવગ્રહ ભેગા થવાની કરવા એટલાં વહેલાં બીજા કોઈ આવે નહિ એટલે વાત હતી, ત્યારે અફવાઓનું બજાર ધમધોકાર એમને કલાકેક બેસી રહેવું પડે. આ માતુશ્રીને ન ચાલી રહ્યું હતું. ઠેકઠેકાણે ભયને વળવા અનેક ગમ્યું ને એક સાંજે એમણે કહ્યું, “કાલથી તારે ધાર્મિક અનુષ્ઠાનો થવા માંડ્યા. સ્થાનકમાં અખંડ જાપ કરવો હોય તો એકલી જતી રહેજે. કોઈ મૂકવા જાપમાં મેં પણ મારું નામ લખાવ્યું. વહેલી સવારે નહિ આવે.” માતાજીનાં કડક શબ્દોથી હું રડી. સહુથી પહેલી શરૂઆત મારે કરવાની હતી. બેચાર છતાં શાંત થઈ નવકાર ગણતાં સૂઈ ગઈ. બીજે દિવસ તો પિતાજી સાથે આવ્યા. પણ પ્રતિક્રમણ દિવસે રોજ પ્રમાણે ઊઠી તૈયાર થઈ નવકાર મહામંત્ર અવલંબને, આત્માનંદ વિલાસ, વિદાય થાયે દુઃખો બધાં ટળે, સૌ કર્મ વિકાર.-૧૦૯_ */
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy