________________
ભૂતનો ભય ભાગી ગયો!
પં. શ્રી વારિષવિજયજી મ. સા. (હાલ આચાર્ય)
અમદાવાદમાં મૂળ ઇડરના વતની એવા શ્રી કહે છે કે કોઈ પણ કામ અટકતું હોય તો હું પૂર્ણ શશીકાન્તભાઈ રૂમ ભાડે લેવા માટે ફરતા હતા. કરાવી શકું છું. ઘણા સાધુ-સાધ્વીજીના પરિચયમાં ઘણી તપાસ કરતાં રૂમ તો મળી. પણ રૂમના માલિક આવે છે. તેના જાત ભાઈઓએ તેને ઘણું સમજાવ્યું માજીએ કહ્યું કે, ત્રણ માળ તો અપાય તેમ નથી. કે તું જૈન મંદિરમાં કેમ જાય છે? પણ તે કહે છે તે જ પણ ચોથા માળે એક રૂમ ખાલી છે. પણ એ રૂમમાં સાચું છે. માટે હું તો ત્યાં જઈશ. તેણે માંસાહાર
ઈ ભાત સાત દિવસથી વધુ રહી શકતું નથી. તો આદિનો ત્યાગ કર્યો છે. ભવિષ્યની કોઈ કોઈ તમે વિચાર કરીને પછી આવજો. શશીકાન્તભાઈએ વાતો પણ અગાઉથી કહે છે. તે રૂમ રાખી લીધી ને રોજ નવકારમંત્રનો જાપ પૂર્ણ શ્રદ્ધાથી કરવા લાગ્યા. બાર વર્ષ ત્યાં રહ્યા પણ
અકસ્માતમાંથી ઊગરી ગયા એમને કોઈ જ ઉપદ્રવનો અનુભવ ન થયો. તેમજ બારામતી (મહારાષ્ટ્ર) નજીક સેટફળ નામનું ધર્મને નવકારની શ્રદ્ધા વધુ દઢીભૂત થઈ છે. આજે નાનકડું ગામ છે. તેમાં જૈનોનાં બે ઘર છે. એક તે ભાઈ ઈડરમાં ખૂબ જ સુંદર આરાધના કરી રહ્યા દિવસ એક ભાઈને ત્યાંથી સોલાપુર વેપાર માટે
જવાનું થયું. પાછા આવતાં ટ્રકમાં બેઠાબેઠા તે ભાઈ
નવકાર ગણવા લાગ્યા. ટ્રકમાં આઠ ભાઈઓ હતા. “વરસાદનું વિઘ્ન ટળ્યું
ટ્રક બેએક કિલોમીટર ગઈને એક ઝાડ સાથે અહમદનગર(મહારાષ્ટ્ર)માં ક્રોડ નવકારમંત્રના અથડાઈ. બધાને ઈજા થઈ. કેટલાકને હૉસ્પિટલમાં આરાધક પૂ. આ. દેવ શ્રી યશોદેવસૂરિજી મ.નું લઈ જવા પડ્યા. પણ આ ભાઈ નવકારમંત્ર ગણતા ચાતુર્માસ હતું. ત્યારે એક શાસનપ્રભાવક ભવ્ય રોડ ઉપર આરામથી ઊભા હતા. કાંઈ જ ઈજા વરઘોડો નીકળવાનો હતો. પણ તે જ દિવસે ઘણો નહોતી થઈ. વરસાદ પડ્યો. બધી તૈયારી હોવાથી વરઘોડો બંધ ન રહેવી જોઈએ એમ વિચારી આચાર્યશ્રીએ ફક્ત
ભૂતનો ભય દૂર થયો પોતાનો હાથ ઊંચો કરીને કહ્યું: “વરસાદ! બંધ થોડાં વર્ષો પૂર્વે પૂ. આ. શ્રી ધર્મસૂરિજી મ. સા. થઈ જા.” તુરત વરસાદ બંધ થઈ ગયો. અને (ાશીવાળા)ની ઈચ્છા કે, કાશી(બનારસ)માં વરઘોડો સારી રીતે પૂર્ણ થયા પછી પાછો વરસાદ જૈનતત્ત્વનાં અભ્યાસ માટે એક સ્કૂલ બોર્ડિંગ ચાલુ થયો.
ખૂલે. નાની જગ્યામાં સ્કૂલ શરૂ કરી. વિદ્યાર્થીઓ “મુસલમાન નવકાર ગણે છે”
વધતાં મોટી જગ્યાની જરૂર પડી. અંગ્રેજોની
ખાલી કોઠી મળી ગઈ. પણ લોકોએ કહ્યું. એ શંખેશ્વર પાસે કુવદર નામે નાનું ગામ છે. ત્યાં મકાનમાં ભૂતનો વાસ છે. કોઈને રહેવા નથી દેતું. એક મસલમાન ડોસો રહે છે. ગામમાં શિખરબદ્ધ બાળકો પણ ગભરાયા પણ આચાર્ય મા સા જિનાલય છે. આ ડોસો રોજ દર્શન કરવા આવે છે. કહેતા. તમે આરામથી રહેજો. હું ચોવીસે કલાક અને લગભગ આખો દિવસ “ચત્તારિમંગલ' આદિ જાગતો રહીશ. પણ દરેક છોકરાએ ૧૦૮ ૪ શરણં અને નવકારમંત્રનો જાપ કર્યા કરે છે. તે નવકારમંત્રનો જાપ અને રોજ એક આયંબિલ
ઉચ્ચારણ નવકારનું જો અંતરથી હોય; ભવચક તેનું ટળે, જન્મ-મરણ નહીં જોય.'-૯૬