SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રીતે મને નવકારમંત્રના પ્રભાવથી, આ સીમમાં એક ભગાડ નામનું હિંસક પ્રાણી કરે કમળી પાક જવાની ભયંકર બીમારીમાંથી જે જે છે ને ઘેટાં બકરાંને હેરાન કરે છે વગેરે વાત યાદ યોગ્ય ઉપચારો જોઈએ તે મળતા ગયા ને હું બચી આવી. ને હું ભય પામીને મનમાં નવકારમંત્રનું ગઈ. સ્મરણ કરતી ઊભી રહી ગઈ. બાર નવકાર ગણીને તેવી રીતે એકબીજો પણ અનુભવ મને થયો. મનમાં સંકલ્પ કર્યો કે જો હિંસક જાનવર હોય તો અગાઉ જણાવ્યા મુજબ અમો કચ્છમાં સાવ નાના આ રસ્તો મૂકીને દૂર ચાલ્યું જાય. ને નવકાર ગામડામાં રહેતા હોવાથી દરેક ચીજ વસ્તુ લેવા ગણીને હાકોટો માર્યો કે તરત જ સામેથી આવતું તથા ચક્કી નહિ હોવાથી અનાજ દળાવવા પણ પ્રાણી પાછું વળીને દક્ષિણ દિશામાં કિનારા તરફ પાસેનાં ગામડામાં જવું પડે. આસપાસનાં ગામોમાં ચાલ્યું ગયું. હું પૂર્વમાં જતી હતી, એ સામો આવતો કોઈ વખત એકલા પણ આવજા કરવાનું બનતું. હતો. જો અમો બંને સામસામે બેખબર ચાલ્યા એકેક ગાઉ ઉપર ફરતા ગામડા હોવાથી ચીજ વસ્તુ જઈએ તો વોંકળામાં અમારો ભેટો થાય. ત્યાં લેવા માટે એકલા જતાં પણ બીક લાગતી નહિ. તેથી કોઈનો અવાજ પણ ન સંભળાય એવી પરિસ્થિતિ હું એક દિવસ બપોરના મધ્યાહન સમયે પાસેનાં ગંભીર હતી. પણ રસ્તામાં એકલા ક્યાંય જવાનું ગામડામાં જતી હતી. કારણ કે વળતાં સામાન સાથે થાય તો નવકારમંત્રને રક્ષક તરીકે રાખીને નવકાર હોવાથી બસનો સહારો લેવો હતો જેથી બપોરના ગણતી ગણતી ચાલતી જાઉં. એવી આદત થઈ ગઈ એક વાગે જતાં રસ્તામાં એક મોટો પાણીનો છે. જેથી આ હિંસક પ્રાણી ઉપર ઓચિંતી નજર વોંકળો-ચાર છ માણસ જેટલો ઊંડો પાણી વગરનો પડી ગઈ. એ સામે કાંઠે હતું ને હું આ કાંઠે હતી. હ આવતો હતો. ઓચિંતા મારી નજર દ્રહની જેથી નવકાર મંત્રના પ્રભાવે મારી રક્ષા થઈ ગઈ. પેલી પાર પડી. ત્યાં સામી બાજુથી કૂતરા જેવું એવી રીતના બીજા પણ બે ત્રણ જાતનાં અનુભવો કોઈક પ્રાણી ઉતાવળી ચાલથી ચાલતું આવતું હતું. છે. ખરેખર અચિંત્ય મહિમાવાળો નવકારમંત્રનો પહેલા તો મને થયું કે કૂતરું હશે. પણ પછીથી પ્રભાવ આવા કળિકાળમાં પણ અનુભવમાં આવે ઓચિંતો ખ્યાલ આવ્યો કે હમણાં લોકો કહે છે કે છે તે અદ્ભુત છે! મંત્ર નાનો મહિમા મોટો અનિલ કેશવજી દેઢિયા ૧૪/શીલ નિકેતન, રજે માળે, એચ. ઓ. સોસાયટી રોડ, ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ગલી, જોગેશ્વરી (પૂર્વ), મુંબઈ-૬૦. (ફોનઃ ૬૩૪૩૫૬૯) મારો અનુભવ જણાવવા ને નવકાર મહામંત્રની ઊંચું છે. જે માનવ નવકાર મૈયાની ગોદમાં ચાલ્યો મહિમા વર્ણવવા તેમજ તેનો પ્રત્યક્ષ પ્રભાવ કેવો જાય છે તેનું એ અવશ્યમેવ રક્ષણ કરે જ છે. એમાં છે તે કહેવા આ કલમને કાગળ ઉપર કંડારવા શંકાને ક્યાંય સ્થાન નથી. બાકી શ્રદ્ધાનું તેલ પ્રયત્ન કરું છું. જૈન ધર્મમાં નવકાર મંત્રનું સ્થાન પૂરવું જરૂરી જણાય છે. હાદશાંગીના સારરૂપ, મહામંત્ર નવકાર તેની ભજના કોઈ દિ', અફળ નહીં જનાર.-૮૧ યો ૧૪૦
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy