SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ - આસિક બન્યો. મેં એ મહામંત્રનું સ્મરણ કર્યું ચાલતાં આ ગામમાં આવી પહોંચ્યો. અહીં આવતાં અને અને પડછંદ મોજાઓની થપાટોથી હું સમાચાર મલ્યા કે આપ અહીં બિરાજમાન છો અને બેભાન બની ગયો. તુરત જ હું આપના ચરણોમાં આળોટવા દોડ્યો.' જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે કિનારા ઉપર અને ફરી તે મુનિરાજના ચરણોમાં નમી પડ્યો. પડ્યો હતો. મને વિશ્વાસ ન આવ્યો કે હું જીવંત સૌ મુગ્ધ બની ગયા. છું. મેં મારા ગાલો ઉપર ચૂંટી ભરી ત્યારે મને મુનિરાજે કહ્યું, જોયુને આ મહામંત્રનું તેજ! લાગ્યું કે હું જીવંત છું. તુરત મેં મહામંત્રનું કરી અને સૌના દિલમાં સાચી શ્રદ્ધા બેઠી. સૌએ સ્મરણ કર્યું. અને ત્યાંથી ચાલવા માંડ્યો. ચાલતાં જિનશાસનનો જયઘોષ ગજાવ્યો. કમળીનું કારમું કષ્ટ ટળ્યું! અ.સૌ. પાનબાઈ રાયશી હરશી ગાલા (ઉનડોઠવાલા) અરિહંત એ-૪, ગોખલે રોડ, મુલુંડ (પૂર્વ), મું. ૮૧. ફોન : ૫૬૦૨૨૮૦ સં. ૨૦૨૬માં મારા પેટમાં તીવ્ર શૂળની વેદના દિવસોમાં ખૂબ જ તીવ્ર શુળની વેદના ચાલુ રહી. ઊપડી. આમ તો બાર મહિના અગાઉ ભૂખ લાગતી મારા મનમાં વિચાર આવ્યો કે મુંબઈ જઈને નહિ. ડૉકટરને બતાવતાં તેમણે કહ્યું કે લીવરમાં ઑપરેશન થશે. ને કદાચ મરી જઈશ તો સોજા છે. દશ ઇજેકશનનો કોર્સ લેવો પડશે. પણ હૉસ્પિટલમાં મને નવકાર સંભળાવનાર પણ કોઈ ગામડા ગામમાં રહેતા હોવાથી ચાર ગાઉ દૂર ડૉક્ટર નહિ મળે. માંડવી પાસેના કચ્છ-કોડાય ગામમાં પાસે ઇજેકશન લેવા જવું પડે. બસ વગેરેનું મારા પરમોપકારી, યોગનિષ્ઠા ગુરુની સા. શ્રી સાધન આવવા જવા માટે હતું નહિ ને ઘરે ડૉક્ટર ગુણોદયશ્રીજી મ.સા.નું ચોમાસું હતું. અષાઢ આવે તે પરવડે તેમ નહોતું. એ કારણે ઉપેક્ષા કરી. મહિનાના દિવસો હતા. વરસાદ અનરાધાર વરસતો ને ઓછી ભૂખના કારણે ઉપવાસ આદિ તપસ્યા હતો. માંડવી હોસ્પીટલમાંથી પાછું ગામડામાં જવું સારી રીતે થઈ શક્તી. જેથી વીસ સ્થાનકના ને ત્યાંથી ફરી મુંબઈ માટે જવાનું ખૂબ જ મુશ્કેલ ઉપવાસ આદિ કરતી. એનાથી ઠીક લાગતું. હોવાથી મેં મારા નાના દીકરાઓને કહ્યું કે, “મને પણ પછી એક દિવસ શરીર આખું પકડાઈ ગયું. અહીંથી ગુરુણીજી પાસે લઈ ચાલો. તમારા બાપુજી ને પેટમાં ધીમો દુઃખાવો શરૂ થતાં થોડા દિવસ પછી આવે ત્યાં સુધી મારે ત્યાં જ રહેવું છે. ને અંતિમ તીવ્ર વેદના ઊપડી. માંડવી વગેરે મોટા ગામમાં સમયની બધી વિધિ કરી લઉં. કારણ કે હવે આ ડૉકટરોને બતાવતાં તેમણે કહ્યું કે ઑપરેશન થશે. માંદગીમાંથી ઉગરવાની આશા લાગતી નથી.' એ ને તે પણ મુંબઈ અગર અમદાવાદ જાઓ. અહિ વિચારે અમો કચ્છ કોડાય ગામે પૂ. ગુરુણીશ્રીજી અમારું કામ નથી. હવે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ. પાસે ચાલ્યા. ૫ ગુણીશ્રીને વિનંતી કરી કે મારી મારા પતિદેવ દેશાવરમાં નોકરી કરતા હતા. જેથી વેદનાની શાંતિ નિમિત્તે શ્રી સંઘને કહીને નવકાર તાર કરીને તેઓને બોલાવ્યા. તેઓને આવતાં મંત્રનો સવા લાખનો જાપ કરાવો. મારી એ લગભગ દશેક દિવસો નીકળી ગયા. પણ એટલા વિનંતીને ધ્યાનમાં લઈને એક દિવસ આખો શ્રી આ લોકના અર્થને આપે શ્રી નવકાર, પરલોકના પણ અર્થનો, સાધક શ્રી નવકાર.'–૭૯ ૧૩૮
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy