SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મત્રિકાદિ-૮ પ્રકૃતિનો કુર- ૪૫ == =૬ સાગરોપમ અધિક સાતીયા ત્રણભાગ. બીજાસંઘયણ અને બીજા સંસ્થાનને ૧૦=૪=૪ સાગરોપમ અધિક સાતીયા બેભાગ.... ત્રીજાસંઘયણ અને ત્રીજાસસ્થાનનો રસ ૫ સાગરોપમ.... ચોથાસંધયણ અને ચોથાસંસ્થાનનો ન = 4°= =પ સાગરોપમ અધિક સાતીયા પાંચભાગ... પીતવર્ણ અને આસ્ફરસનો - =૪=૪ સાગરોપમ અધિક અઠ્ઠાવીસીયા તેરભાગ. નીલવર્ણન અને કટુરસનો *= =૬-૬l [સવા છ] સાગરોપમ...... હાસ્યાદિ-૨૦ પ્રકૃતિનો *૫=૩-૩ =૩ સાગરોપમ અધિક સાતીયા ચારભાગ અને અરતિશોકાદિ-૮ પ્રકૃતિનો કે ૫ = ૭૭=૦ સાગરોપમ અધિક સાતીયા એકભાગ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. એ પ્રમાણે, બેઇન્દ્રિયજીવો ૧૨૯ પ્રકૃતિનો ઉ0સ્થિતિબંધ કરે છે તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરવાથી જેટલો સ્થિતિબંધ આવે, તેટલો બે ઇન્દ્રિયજીવો જઘન્ય સ્થિતિબંધ કરે છે. દાત) બેઇન્દ્રિયજીવો મિથ્યાત્વનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમોભાગન્યૂન રપ સાગરોપમ કરે છે. વિકલેન્દ્રિયજીવો મનુષ્યા, અને તિર્યંચાયુનો પૂર્વકોડવર્ષ પ્રમાણ ઉસ્થિતિબંધ અને ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્યસ્થિતિબંધ કરે છે. તેઇન્દ્રિયને યોગ્ય ઉસ્થિતિબંધ અને જસ્થિતિબંધ - એકેન્દ્રિયજીવો ૧૨૯માંથી જે પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. તેનાં કરતા તે ઇન્દ્રિયજીવો તે જ પ્રકૃતિનો “૫૦ ગુણો” અધિક ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. * ૧૦૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy