________________
ઉચ્છ્વાસચતુષ્ક [ઉચ્છ્વાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત] ગુરુ, કર્કશ, રૂક્ષ, શીત, દુર્ગંધ, કાળોવર્ણ, તિક્તરસ, હુંડક, છેવટ્ટુ એ-૪૨ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોકોસાળને મિથ્યાત્વની ૭૦ કોકોસાથી ભાગતાં।સાગરોપમ થાય. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો ક૨વાથી ભય-જુગુપ્સાદિ-૪૨ પ્રકૃતિનો જધન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન સાતીયા બેભાગ થાય છે.
ઔદારિકાદિશરીરની જેમ ઔદારિકાદિબંધન અને ઔદારિકાદિસંઘાતનનો જઘન્યસ્થિતિબંધ જાણવો.
ગાથાનં૦૩૮માં કહ્યાં મુજબ દેવક્રિકનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમોભાગન્યૂન ૧૪૨ ૐ સાગરોપમ થાય છે અને નરકદ્ધિક-વૈક્રિયચતુષ્કનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમાભાળન્યૂન ૨૮૫ સાગરોપમ થાય. તથા મનુષ્યાયુ-તિર્યંચાયુનો જઘન્યસ્થિતિબંધ ક્ષુલ્લકભવ પ્રમાણ અને દેવાયુ-નરકાયુનો જ સ્થિતિબંધ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણ થાય છે.
એ રીતે, ઓઘે [એકેન્દ્રિયાદિ જીવોની વિવક્ષા કર્યા વિના સામાન્યથી] જ્ઞાના૦૫ + દર્શના૦૯ + વેદ૦૨ + મોહનીય-૨૬ + આયુ-૪ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંત૦૫=૧૪૬ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કહ્યો.
-: ઉત્તરપ્રકૃતિનો ઉસ્થિતિબંધ-જ૦સ્થિતિબંધ :
પ્રકૃતિનું નામ જ્ઞાના૦૫, દર્શના૦૪, અંત૦૫
નિદ્રા-૫, અશાતા
શાતા
મિથ્યાત્વ
કષાય-૧૨
સંક્રોધ
ઉસ્થિતિબંધ
જ૦સ્થિતિબંધ
૩૦ કોકોત્સા
અંતર્મુહૂર્ત
૩૦ કોકોસા૦ પલ્યો અસંન્યૂન ૐ સા૦
૧૫કોકોસા૦ ૧૨ મુહૂર્ત ૭૦કોકોસાળ | પલ્યો૦ અસંન્યૂન ૧સા૦ ૪૦કોકોસા૦ પલ્યોઅસંન્યૂન સા૦
૪૦કોકોત્સા૦
૨ માસ
22