________________
[૧૦૮] -ઉપદ્રવ અને પાપને હરનાર પૂજ્ય શ્રી શાંતિનાથ સ્વામીને - ચરણે કાર પૂર્વક નમસ્કાર હે. ૨
શ્લેમૌષધિ આદિ લબ્ધિથી શેભતા શ્રી શાંતિનાથને નમસ્કાર છે. વળી સવષધિ લબ્ધિને પામેલા શ્રી શાંતિનાથને કાર યુક્ત અને હી સહિત નમસ્કાર હો કે જે નમસ્કાર (દ્રવ્ય અને ભાવરૂપ) લક્ષમી આપે છે. ૩
ત્રણ ભુવનની સ્વામીની ઋતદેવી, લક્ષ્મીદેવી અને યક્ષરાજ ગણિ પિટક તથા ગ્રહ, દિકપાળ અને દેવેન્દ્રો વગેરે જિનેશ્વરના ભક્તોનું સદાય રક્ષણ કરે. ૪
હિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા વજશી, ચકેશ્વરી, નરદત્તા, કાળી, મહાકાળી, આદિ દેવીઓને હમેશાં પ્રેમથી - ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ૫
ગૌરી, ગાંધારી, મહાવાલા, માનવી, વટવા, અછુપ્તા, માનસિકા, અને મહામાનસિકાએ સોળ વિદ્યાદેવીઓ હમેશાં જિનભક્તોનું રક્ષણ કરે. ૬
ગેમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તંબુરુ, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર તથા
મુખ, પાતાળ, કિન્નર, ગરુડ, ગંધર્વ તેમજ યક્ષેન્દ્ર, કુબેર, વરુણ, ભ્રકુટી, ગોમેધ, પાર્શ્વ અને માતંગ–એ - વીશ તીર્થકરના યક્ષ છે. તે સૌ જિનભક્તોનું સદાય - રક્ષણ કરે. ૭-૮
ચક્રેશ્વરી, અછતા, દુરિતારી, કાળી, મહાકાળી અય્યતા