________________
- ( ૩૪ ) વિભાસ, પર વિશાલ, પ૩ જગતારણ, ૫૪ અકલંક, પપ અકમક, પ૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજા, ૬૧ તિરૂપ, દર વિલાસભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬પ ક્ષેમંકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકદ, ૬૮ સહસપત્ર, ૬૯ શિવંકર, ૭૦ કર્મક્ષય,૭૧ તમાકંદ, ૭ર રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહોદય, ૭૬ સુરકાંત, ૭૭ અચળ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયકંદ, ૮૨ ઉજવળગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિવાનંદ, ૮૫ વિજયભદ્ર, ૮૬ ઈન્દ્રપ્રકાશ, ૮૭ કપદ વાસ, ૮૮ મુક્તિનિકેતન, ૯ કેવળદાયક, ૯૦ ચર્ચગિરિ, ૯૧ અષ્ટોતરશતકૂટ,
૨ સૌંદર્ય, ૯૯ યશેધરા, ૯૪ પ્રીતિમંડન, ૫ કામુકકામ અથવા “ કામદાયી ', ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ, ૯ પ્રિયંકર.
આ નામો સિવાય શ્રી શત્રુંજયમાહાઓમાં બ્રહ્મગિરિ, નાન્દિગિરિ, શ્રેય:૫૮, પ્રભેપદ, સર્વકામદ, ક્ષિતિમંડળમંડન, સહસાખ્ય, તાપસગિરિ, સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વર્ણગિરિ ઉદયગિરિ અને અબુદગિરિ વિગેરે નામો પણ આપેલાં જણાય છે. વળી ઉપલાં ૯ નામ ઉપરાંત બીજાં ૯ નામ સહિત તેનાં ૧૦૮ નામ પણ અન્યત્ર કહ્યાં છે. યાત્રા કરનારાઓ તેમાંના પ્રત્યેક નામની પ્રતિદિન એક એક નવકારવાળી ગણે અથવા ઉક્ત ૧૦૮ નામનું એક સાથે સ્મરણ કરે.
સમાસ.