________________
No.
૧૨o,
Date
.
.
પાણીના
मानीव डाठी नाजपा छतां'पए,जे घडी पछी पए, मथित्त था नथी. કારણ કે, તેમાં
જીવ પ્રથમની માફક જ રહે છે, તૈથી તે ફળો એકાસણti વગેરેમાં અને સચિનનાં ત્યાગીને કહ્યું નહીં. કાકડીનું શાક બરાબર સીકવવામાં આવે, તો તે અચિત્ત બને છે. જામફળનાં બી ચૂલે ચડાવ્યાં બાદ પણ ગળતાં ન હોવાથી , તેનાં બી કાઢીને | બનાવેલું, જામફળનું શાક , અચિત્ત બને છે. બી. સહિત શાક હોય, તો અચિત્ત ગણાય નઠ્ઠીં. તેજ રીતે, ગોટલો જુદો કર્યા પછી, કાચી કરીને અગ્નિનું શસ્ત્ર આપવામાં આવે, તો તે અચિત્ત બને છે.
જ્યારે ,. પાકાં ફળો , બીજ ૨હિત કર્યા પછી, બે ઘડી બાદ, અચિત્ત
થાય છે. - (6ી સાકર અને રાખનું પાણી, બે ઘડી બાદ, અચિત્ત બને છે.
- ત્રિફળા ચૂર્ણનું પાણી પણ બે ઘડી બાદ જ અચિત્ત બને છે અને તે પછી, જેટલા સમયથી જ અચિત રહે છે, ત્યારબાદ સચિત્ત બને છે. બરાબર ત્રણ
ઉકાળ લઈને ઉકાળેલું પાણી, શિયાળામાં ચાર પ્રદુર સુધી , ઉનાળામાં પાંચ પ્રહર સુધી , અને ચોમાસામાં ત્રણ પ્રદુર સુધી , અચિત્ત રહે છે, ત્યારબાદ ફરી સચિત બને છે . જો તે પહૅલાં, તેનામાં ચુનો ભેળવી
દેવામાં આવે, તો તે પાણી, બીજા ૭૨ કલાક સુધી અચિત રહે છે. - (૧૦): કાળું મીઠું નવા માટલામાં ભરી, તેની ઉપર માટીની ઢાંકણી મૂકી,
તેને કાચ ચીકણી માટીથી પેક કરી, કુંભારનાં ઈંટના નિભાડાની વચમાં પકવવામાં આવ્યું હોય કે સખત ભઠ્ઠીમાં પકવવામાં આવ્યું હોય, तो ते २-४ वर्ष, तेथी पए पधारे वाजत, खयित्त रहे छे. તાવડી ઉપર બરાબર રોકેલું કે ચૂલે પાણીમાં ઓગાળીને ચાસણી કરીને પકાવેલું મીઠું , ચોમાસામાં ૭ દિવસ સુધી , શિયાળામાં ૧૫ | દિવસ સુધી અને ઉનાળામાં ૩૦ દિવસ સુધી , અચિત્ત રહે છે. પછી ફરી સચના થઈ જાય છે. સંચળ અચિત મનાય છે. સિંધાલુણ, સિંધવ):
--- અચિત મનાય છે. વીંધેલા મીંઢળો અંતર્મુહૂર્ત પછી (બે ઘડી પછી) વૃ8 પુરુષો આંચતપણે વ્યવહાર કરે છે ? (સેન પ્રશ્ન ગ્રંથમાંથી) (૧૨) લીલા ચણા , ઘઉં, મગફ઼ળી, પાપડી, બાજરી વગેરેનો પોક
KOKUYO W-NB2800