________________
ગુરૂ
ઉત્તમ
અધીશ,
પદ્મ
ભાખે
સુશિશ.../૪માં
૧. આઠ જિનેશ્વરની ૨. દેવલોક
િશ્રી વીરવિજયજી કૃત થાયણ વીર જગતપતિ જન્મજ થાવે, નંદન નિશ્રિત શિખર રહાવે, આઠ કુમારી ગાવે; અડગજદેતા હેઠે વસાવે, રૂચક ગિરિથી છટકીશ જાવે, દીપ રૂચક ચઉ ભાવે | છપન્ન દિન્ કુમરી ફુલરાવે, સુતી કરમ કરી નિજ ઘર પાવે, શક્ર સુઘોષા વજાવે; સિંહનાદ કરી જયોતિષી આવે, ભવણ વ્યંતર શંખ પડદે મિલાવે, સુરગિરિ જનમ મલ્હાવે../૧ ઋષભ તેર શશિ સાત કહીએ, શાંતિનાથ ભવ બાર સુણીજે, મુનિસુવ્રત નવ કીજે; નવ નેમીશ્વર નમન કરીને, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે | અજિતાદિક જિન શેષ રહીએ, ત્રણ ત્રણ ભવ સઘળે ઠવીજે, ભવ સમકિતથી ગણીને; જિન નામ બંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતિ ધરીને, જિનપદ ઉદયે સીજે.રા.
(૮૩)