________________
Fી કર્તા શ્રી યશોવિજયજી મ.જી
(એક દિન એક પરદેશીઓ-એ દેશી) સુણ સુગુણ સનેહી રે સાહિબા, ત્રિશલા-નંદન અરદાસ રે ! તું તો રાજનગરનો રાજિઓ, ગુણ-ગાજિઓ લીલ વિલાસ રે-સુણoll૧ તુજ સરિખો સાહિબ શિર છતે જે, મોહ કરે મુઝ જોર રે ! તે ન ઘટે રવિ ઉગ્ય રહે, જિમ અંધકાર ઘનઘોર રે-સુણol રા. અલવેસર ! વેષ રચી ઘણું, હું નાચ્યો મોહને રાજ રે ! હવે ચરણ શરણ તુજ મેં રહ્યા, એ ભાવઠ ભવની ભાંજ રે-સુણollar ટાલો પ્રભુ! અવિનય મોહનો, મુજ ગાલો ભવની ભીતિ રે મુજ હૃદય પખાલો ઉપશમે, પાલો પ્રભુ અવિહડ પ્રીતિ રે-સુણoll૪ો. વિ-ગુણો પણ તુજ ગુણ-સંગતે, ગુણ પામું તે ઘટમાન રે ! હુએ ચંદન પરસંગથી, લિંબાદિક ચંદન માન રે-સુણol/પા નિગુણો પણ શરણે આવીયો, ન વિછડીજે ગુણ-ગેહ રે ! નવિ છંડે લંછન હરિણ, જાઓ ચંદ અમીમય દેહ રે-સુણollી