________________
2 કર્તા : શ્રી યશોવિજયજી મ.
:
(શાંતિ જિણેસર કેસર અરચિત જગધણી રે-એ દેશી) સમરીય સરસતી વરસતી, વચન સુધા ઘણીરે કે-વચન વીર જિણેસર કેસર, અચિત જગધણીરે કે-અરચિતરાજનગર વ૨ ભૂષણ, દૂષણ ટાળતો૨ે કે-દૂષણ૰ થુણશ્યું નિજગુણ કરણે, જગ અજુઆલતો૨ે કે-જગ||૧|| સ્વામી ! મેં તુજ પામી, ધર્મ સોહામણો૨ે કે-ધર્મ માનું મન અવતાર, સકળ કરી આપણોરે કે-સફળ | મેંહી તુજ પામ્યો જિનજી !, નયણ મેળાવડોરે કે-નયણ૦ તો નિજ આંગણે રોપ્યો, સુરતરૂ પરગડોરે કે-સુ૨વા૨સી તુજ મનમાં મુજ, વસવું કિમ સંભવે૨ે ? કે-વસવું, સુપનમાંહી પણ વાત, ન એ હુઈ નવિ હોએરે કે-ન એ I મુજ મનમંદિર, સુંદર વસો જો તુમ્હરે કે-સુંદ૨૦, તો અધિકું નવિ માંગશું, રાગણ્યું ફરી અમ્હેરે કે-રાગત ૩|| ચમક-પાષાણ ખિંચસ્યું, સંચશે લોહને૨ે કે-સંચસે, તિમ તુજ ભગતિ મુગતિ ને, ખેંચશે મોહને કે-ખેંચશે ઈમ જાણી તુજ ભગત જાગતિ રહ્યો૨ે કે-ભગતિ તે જન શિવસુખ કરતલ, ઘરસિ ગહગહ્યોરે કે-ઘરસિવા૪ની
30