________________
ન કર્તા : શ્રી યશોવિજયજી મ.
(કોઈ વિધિ જોતાં થકા રે-એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજીઆ રે ! રાજનગર-શણગાર રે-સુખ દરિયા । વાલેસર ! સુણો વિનતી રે, તું મુજ પ્રાણ-આધાર રે-ગુણ ભરિયા ॥૧॥
તુજ વિણ હું ન રહી શકું રે, જિમ બાલક વિણ માત રે-સુખol ગાઈ દિન અતિ વાહીએ રે, તાહરા ગુણ અવદાત રે—ગુણ/॥૨॥
હવે મુજ મંદિર આવીયે રે, મ કરો દેવ ! વિલંબ રે-સુખol ભાણા ખડખડ કુણ ખમે રે ? પૂરો આશા અવિલંબ રે—ગુણ।।૩।। મન મંદિર છે માહરૂં રે, પ્રભુ તુઝ વસવા લાગ રે-સુખ માયા-કંટક કાઢીયા રે, કીધો ક્રોધ-રજ-ત્યાગ રે-ગુણ।।૪||
પ્રગટી સુરૂચિ સુવાસનારે, મૃગમદ-મિશ્ર કપૂર રે-સુખ ધૂપ-ઘટી ઈહાં મહમહેરે, શાસન-શ્રદ્ધા પૂર રે-ગુણનાપા કિરિયા શુદ્ધ બિછાવણા રે, તકિયા પંચ આચાર રે-સુખ ચિહું દિશી દીવા ઝગમગે રે, જ્ઞાન-રત્ન વિસ્તાર રે—ગુણ।।૬।। અધ્યાતમ જ લહલહે રે, મતિ તોરણ સુ-વિવેક રે-સુખol ગમા પ્રમાણ ઇહાં ઓ૨ડા રે, મણિ પેટી નય ટેક−ગુણવાના
૭૪