________________
T કર્તા શ્રી રતનવિજયજી મ. શું
(આવો આવો જશોદાના કંથ-એ દેશી) ચોવીશમો શ્રી મહાવીર સાહિબ સાચો રા રત્નત્રયીનું પાત્ર, હીરો જાચો રે / ૧al આઠ-કરમનો ભાર કીધો દૂર રો શિવ-વધૂ સુંદર નાર, થઈ હજૂરે રે //રા તમે સાયં આતમ-કાજ, દુઃખ નિવાર્યા રે પહોતા અ-વિચલ ઠામ, નહિ ભવ ફેરા રે વગા જિહાં નહિ જન્મ-મરણ, થયા અવિનાશી રો આતમ-સત્તા જેહ, તેહ પ્રકાશી રે ||૪|| થયા નિરંજન નાથ, મોહને ચૂરી રા. છોડી ભવ-ભય-કૂપ, ગતિ નિવારી રે પા અ-તુલ-બલ અરિહંત ક્રોધને છેદી રોગ ફરસી ગુણનાં ઠાણ થયા અવેદી રે //૬ll એહવા પ્રભુનું ધ્યાન, ભવિયણ કરીએ કરીએ આતમ-કાજ, સિદ્ધિ વરીએ રે ||૭ના સેવો થઈ સાવધાન, આળસ મોડી રા. નિદ્રા-વિકથા દૂર , માયા છોડી રે ||
૫૨)