________________
પણ કર્તા શ્રી હરખચંદજી મ.
(રાગ–પરજચાલ) મન માન્યો મહાવીર મેરો–મન સિદ્ધારથ નૃપ કુલતિલો હો, પ્રભુ ત્રિશલાનંદન વિર–મેરો મન. (૧) ક્ષત્રિયકુંડ પ્રભુ જનમીયો હો, સુરગિરિવર સમ ધીર વરસ બહુતર' આઉખો હો, લંછન પગ સૌંડી –મેરો. (૨) સાત હાથ તનુ દીપતો હો, કંચન બરન શરીર કાશ્યપકુલ ઉજવાલ કે હો, પ્રભુ ૫હતા ભવજલ-તીર મેરો. (૩) શાસનનાયક સમરીયે હો, ભજે ભવભય ભીર હરખચંદકે સાહિબો હો; તુમ દૂર કરો દુઃખ પીર–મેરો(૪) ૧. બોતેર ૨. સિંહ ૩. અજવાળીને ૪. કિનારો
T કર્તા શ્રી નયવિજયજી મ. .
| (દેશી–પંથીડાની). સુગુણ ! સ-સનેહા ! વીરજી વિનતિ રે, અવધારો શ્રી જિનરાય રે દરિશણ દીઠે પ્રભુજી તુમતણે રે, અખ્ત મન હરખ ઘણેરો થાય રે
-સુગુણ (૧) નિરમળ તુજ ગુણ-ગંગાજળે રે, ઝીલે અહનિશિ મુજ મન હંસ રે; નિરમળ હોયે કલિ'-મલ નાશથી રે, પીલે કરમભરમ-ભર અંશ રે
–સુગુણ (૨)
૧૯)