________________
[ શી બાવીશી બાવાદના જૂતળા
પણ શ્રી વીરવિજયજી કૃત ચૈત્યવંદન પણ ઉર્ધ્વલોક દશમા થકી, કુડપુરે મંડાણ; વૃષભયોનિ ચોવીસમાં, વર્ધમાન જિનભાણ |૧|| ઉત્તરા ફાલ્ગની ઉપન્યા, માનવગણ સુખદાય | કન્યા રાશિ પ્રસ્થમાં, બાર વરસ વહિ જાય |રા સાલ વિશાલ તરૂ તળેએ, કેવલનિધિ પ્રગટાય | વિર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય ૩
િશ્રી પદ્મવિજયજી કૃત ચૈત્યવંદન સિધ્ધારથ સુત વંદિયે, ત્રિશલાનો જાયો છે. ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો |૧| મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા . બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા //રા ખિમાવિજય જિનરાયનાએ, ઉત્તમ ગુણ અવદાત | સાત બોલથી વર્ણવ્યા, પાવિજય વિખ્યાત /all. ૧. સિંહ
૧)