________________
(૩૭). એ અવધાર એ, વૈક્રિય આહારક ઔદારિક, મિશ્ર સહિત એ છ થયા, કામણ કાય મલી પરે, કર્મમુચિ નરે સવિ કયા. ૬ | તેર તિરિયંચે, સુર નારકીમાં ઈગ્યાર એ, પંચ વાઉમા, વિકલૈંદ્રિચે ચાર એ ચાર સ્થાવરે, ગ ત્રણ સવિ જાણશે, બાર ઉપગરે, દશણ નાણાનાણરે, | ૭ | જાણ સુર તિરિ નારકે નવ, સ્થાવરે સવિ ત્રણ કહ્યા, પાંચ બિ તિ ઈદ્રીમાંહી, ચઉરીંદ્રીમાં છ લહ્યા; મનુષ્ય કર્મભૂમિ સર્વે દ્વાદશ ઉપગ એ; શ્રીવીર આગમ વયણ નીસુણી ટાલ ભવ રેગ એ. એ ૮ છે ?
હાલ ચેથી. ભવ મહા કહીયે પ્રભુના સત્યાવીશ એ દેશી.
ગર્ભજ તિરિય સુર નારકી વિકલા જાણજે, સંખ્ય અસંખ્ય ઉપજે સમયેં ને ચરે, વણશઈમાનતા નરમાં સંખ્યા જેમજે, અશંત્રી નર સ્થાવરમાં અસંખ્યાતા હુવેરેજે. મે ૧ | સ્થાવર વિગલેંદ્રિનર તિરિયચમાં ય જે, જઘન્ય આયુ એક મુહુર્ત આગમથી લોરેજે, દશ સહસ વરષનું વ્યંતર નરક મુઝાર, ભવનપતિ માંહે પણ જઘન્યજ એમ કહે રેજે. મે ૨ | વૈમાન્યક પલને જેઈષ આઠમું ભાગ, ઉત્કૃષ્ટો વાયુ વણ શઈપણ પૃથવીરે જે, ત્રણ દશને સાતજ બાવીશ વરષ હજાર, અગ્નિતિ ચઉરીંકી હવેથી સમજવીરે જે. મે ૩ છે ત્રણ દીવસ ઓગણ પચાસ અને છ માસ, સગ્નિ અસંગ્નિ જલચર ઉપર સન્નીનેરે જે, ગણે પૂર્વ કે વરસ તિહુનું આજે, ગર્ભજ થલચર આયુઃ પલ્ય તીનરે જે.