________________
( ૧૯૩)
श्री आदिनाथ स्तवन (રાગ મેરે સૈાલા મેલાલે .)
આદિનાથ જિૐ ભવપાર કરે, મારાં જન્મ મરણુનાં દુઃખ હરે..
શેર..
તું પ્રભુ શિવધર બન્યા ને હુ અશિવ ઘરમાં રહું, તું અનંત સુખમાં રમે છે, હું ભવ દુઃખ ભમ્મુ, મારી દુ:ખી દશાના વિચાર કરા. આદિ ॥ ૧ ॥
શેર.
આદિ રાજા આદિ સાધુ, આદિ તું ભિક્ષાચરૂ, આદિતિનાથ તુંહી ભવરક્ષા
કરૂ, મારા મન મસ્ટ્રિમાં નિત્ય . આ ॥ ૨ ॥
શેર. માતને કેવલ સમર્પી ભગ્નિ લાહા તે વર્યાં, માત પણ સુત વધુ જોવા મુક્તિ નિલય દિલ ધર્યો, પ્રભુ એ તે અપૂર્વ સંબધ ખરો. આના ૩ ૫ શેર.
ઉના નગરમાં આજ પામી, દશ મારૂ દિલ સુ", મૂર્તિ પ્રભુની શાંત નિરખી, સમરસે જીગર મારી આત્મ દશાના વિકાસ કરી.
ભયુ,
આદિ
૧૩
!!!
॥ ૪ ॥