________________
૧૯૪
નંદ ભરપુર છે શ્રીમાલા જેમ નર્મલતારે રતન સ્ફાટતણી, તેમ જે જીવ સ્વભાવ છે તે જિન વીરેરે ધર્મ પ્રકાશીઓ, પ્રબલ કષાય અભાવ છે શ્રી૧ળા જેમ તે રાતેરે કુલ રાતહે, શ્યામ કુલથીરે શ્યામ પાપ પુણ્યથી તેમ જગ જીવને, રાગ દ્વેષ પરીણામ છે શ્રી મા ૧૮ છે ધર્મ ન કહીએરે ની તેહને, જેહ વિભાવ વડ વ્યાધી પહેલે અંગેરે એણીપેરે ભાખીયું, કરમે હેયે ઉપાધી છે શ્રી ૧લા જે જે અશેરે નિરૂપાધીકપણું, તે તે જાણે રે ઘર્મ, સમ્યક દષ્ટીરે ગુણઠાણ થકી, જાવ લહે શીવશર્મ છે શ્રી બા ૨૦ છે એમ જાણુનેરે જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ, પર પરીણતીથીરે ધર્મ ન છાંડીએ, નવી પધએ ભવ કુપ છે શ્રી નારા
છે અથશ્રી કષભદેવ સ્વામીનું સ્તવન છે
૧ એ દુહા છે પુરિસા દાણી પાસજી, બહુ ગુણમણિ વાસ છે ત્રાદ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ ૧ સરસતી સામિની વિનવું, કવિ જન કેરી માંય છે સરસ વાણી મુજને દીયે, મેટે કરી પસાય | ૨ લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અહર્નિશ હર્ષ ધરેવ છે જ્ઞાન દષ્ટિ જેથી લહી, પદ પંકજ પ્રણસેવ ૩ પ્રથમ જિર્ણોસર જે હુએ, મુનિવર