________________
૧૦૭ છે અથ શ્રીશંખેશ્વર પાર્શ્વજિન છંદ
સેવો પાસ સંખેસર મન્ન શુદ્ધ, નમે નાથ નિર્થ કરી એક બુદ્ધ દેવિ દેવલાં અન્યને શું નમે છે, અહો ભવ્યલેકે ભુલાં કાં ભમે છે ૧ ત્રિલોકના નાશને શું તજે છે, પડયા પાશમાં ભૂતને કાં ભજે છાપા સુરધેનું છડી આજ શું અજે છે, મહાપંથ મૂકી કુપ વજે છે કે ૨છે તજે કણ ચિંતામણિ કાચમાટે, ગ્રહે કણ રાસભને હતિ સાટે છે સુદૃમ ઉપાડી કુણુ આક વા, મહા મુઢ તે આકુલા અંત પાવે છે ૩છે કિહાં કાંકરા ને કિહાં મેરૂશંગ, કિહાં કેશરીને કિહાં તે કુરંગો કિહાં વિશ્વનાથં કિહાં અન્ય દેવા, કરો એકચિત્ત પ્રભુ પાસ સેવા કરે પુજે દેવ પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથં છે મહા તત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેનાં દુઃખ દારિદ્ર દૂરે પલાયે પા પામી માનું ષોને વૃથા કાં ગમે છે, કુશીલે કરી દેહને કાં દમ છા નહિ મુક્તિવાસં વિના વીતરાગં, ભજ ભગવંત તજે દષ્ઠિરાગ ૬ ઉદયરત્ન ભાંખે સદા હેત આણી, દયાભાવ કીજે પ્રભુ દાસ જાણી આજે માહરે મેતીડે મેં પુઠા, પ્રભુ પાસ સંખેશ્રવરે આપ તૂઠા છે ૭ ,