________________
૧૦. શ્રી શીતલ જિન સ્તવના
કર્તા : શ્રી પૂજ્ય હરખચંદજી મહારાજ --(
અટક્યો ચિત્ત હમારોરી, જિન ચરણ કમલમેં; અટક્યો શીતલનાથ જિનેશ્વર સાહિબ ! જીવન-પ્રાણ આધારોરી-જિન૦(૧) માતા નંદાદેવીકા નંદન, દૃઢરથ-નૃપકો પ્યારોરી
શ્રીવત્સ લંછન જનમ ભદ્દિલપુર, કુલ ઈક્ષ્વાગ ઉજવાલોરી-જિન૦(૨) નેઉ ધનુષ શરીર સુશોભિત, કનકબરન અનુકારોરી
એક લાખ પૂરવ થિતિ કહિયત, નામ લિયાં નિસતારોરી-જિન૦(૩) દીનદયાલ જગત-પ્રતિપાલક, અબ મોહે પાર ઉતારોરી હરખચંદ કે સાહિબ સાચે, હું તો દાસ તુમારોરી-જિન૦(૪)
कर्ता : पूज्य श्री हरखचंदजी महाराज 2
आटक्यो चित्त हमारोरी, जिन चरण कमलमें; अटक्यो शीतलनाथ जिनेश्वर साहिब। जीवन-प्राण आधारोरी-जिन० (१) माता नंदादेवीका नंदन, दृढरथ-नृपको प्यारोरी
श्रीवत्स लांछन जनम भद्धिलपुर, कुल ईक्ष्वाग उजवालोरी - जिन० (२) नेउ धनुष शरीर सुशोभित, कनकबरन अनुकारोरी
एक लाख पूरव थिति कहियत, नाम लियां निसतारोरी-निज० (३) दीनदयाल जगत- प्रतिपालक, अब मोहे पार उतारोरी हरखचंद के साहिब साचे, हुं तो दास तुमारोरी-जिन० (४)
૧૧૧